< પ્રેરિતોનાં કૃત્યો 15 >
1 ૧ કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને એવું શીખવ્યું કે, જો મૂસાની રીત પ્રમાણે તમારી સુન્નત ન કરાય તો તમે ઉદ્ધાર પામી શકતા નથી.
ⲁ̅ⲁⲩⲱ ⲁϩⲟⲓ̈ⲛⲉ ⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲛ̅ϯⲟⲩⲇⲁⲓⲁ ⲁⲩϯⲥⲃⲱ ⲛ̅ⲛⲉⲥⲛⲏⲩ. ϫⲉ ⲉⲓⲙⲏⲧⲓ ⲛ̅ⲧⲉⲧⲛ̅ⲥⲃ̅ⲃⲉⲧⲏⲩⲧⲛ̅. ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲧⲛ̅ⲙⲟⲟϣⲉ ϩⲙ̅ⲡⲥⲱⲛⲧ̅ ⲙ̅ⲙⲱⲩ̈ⲥⲏⲥ ⲙⲛ̅ϭⲟⲙ ⲙ̅ⲙⲱⲧⲛ̅ ⲉⲟⲩϫⲁⲓ̈.
2 ૨ અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી ભાઈઓએ ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરુશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.
ⲃ̅ⲛ̅ⲧⲉⲣⲉⲟⲩⲥⲧⲁⲥⲓⲥ ⲇⲉ ϣⲱⲡⲉ ⲙⲛ̅ⲟⲩⲛⲟϭ ⲛ̅ⲍⲏⲧⲏⲥⲓⲥ ⲙ̅ⲡⲁⲩⲗⲟⲥ ⲙⲛ̅ⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ⲛⲙ̅ⲙⲁⲩ. ⲁⲩⲧⲉϣⲡⲁⲩⲗⲟⲥ ⲙⲛ̅ⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ⲁⲩⲱ ϩⲉⲛⲕⲉⲥⲛⲏⲩ ⲉⲃⲟⲗ ⲛ̅ϩⲏⲧⲟⲩ. ⲉⲧⲣⲉⲩⲃⲱⲕ ϣⲁⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲙⲛ̅ⲛⲉⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ⲉⲧϩⲛ̅ⲑⲓⲗⲏ̅ⲙ̅ ⲉⲧⲃⲉⲡⲉⲓ̈ⲍⲏⲧⲏⲙⲁ.
3 ૩ એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરુનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળાં ભાઈઓને ઘણો આનંદ થયો.
ⲅ̅ⲛ̅ⲧⲟⲟⲩ ϭⲉ ⲛ̅ⲧⲉⲣⲟⲩⲑⲡⲟⲟⲩ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ̅ⲧⲉⲕⲕⲗⲏⲥⲓⲁ. ⲁⲩⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ̅ⲧⲉⲫⲟⲓⲛⲓⲕⲏ ⲙⲛ̅ⲧⲥⲁⲙⲁⲣⲓⲁ. ⲉⲩϫⲱ ⲙ̅ⲡⲉⲕⲧⲟ ⲛ̅ⲛ̅ϩⲉⲑⲛⲟⲥ. ⲁⲩⲱ ⲉⲩⲉⲓⲣⲉ ⲛ̅ⲟⲩⲛⲟϭ ⲛ̅ⲣⲁϣⲉ ϩⲛ̅ⲛⲉⲥⲛⲏⲩ ⲧⲏⲣⲟⲩ.
4 ૪ તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે વિશ્વાસી સમુદાયે, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આવકાર કર્યો, ઈશ્વરે જે અદભુત કર્યા તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેઓને કહી સંભળાવ્યું.
ⲇ̅ⲛ̅ⲧⲉⲣⲟⲩⲃⲱⲕ ⲇⲉ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲑⲓⲉⲣⲟⲩⲥⲟⲗⲩⲙⲁ. ⲁⲩϣⲟⲡⲟⲩ ⲉⲣⲟⲟⲩ ⲉⲙⲁⲧⲉ ⲛ̅ϭⲓⲧⲉⲕⲕⲗⲏⲥⲓⲁ. ⲙⲛ̅ⲛ̅ⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲁⲩⲱ ⲛⲉⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ. ⲁⲩⲧⲁⲙⲟⲟⲩ ⲇⲉ ⲉⲛⲉⲛⲧⲁⲡⲛⲟⲩⲧⲉ ⲁⲁⲩ ⲛⲙ̅ⲙⲁⲩ ϩⲛ̅ⲛ̅ϩⲉⲑⲛⲟⲥ·
5 ૫ પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું કે, ‘તેઓની સુન્નત કરાવવી, તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.’
ⲉ̅ⲁⲩⲧⲱⲟⲩⲛⲟⲩ ⲇⲉ ⲛ̅ϭⲓϩⲟⲓ̈ⲛⲉ ⲛ̅ⲛⲉⲛⲧⲁⲩⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲑⲁⲓⲣⲉⲥⲓⲥ ⲛ̅ⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ϣ̅ϣⲉ ⲉⲣⲟⲟⲩ ⲉⲧⲣⲉⲩⲥⲃ̅ⲃⲏⲧⲟⲩ. ⲁⲩⲱ ⲛ̅ⲥⲉⲡⲁⲣⲁⲅⲅⲓⲗⲉ ⲛⲁⲩ ⲉϩⲁⲣⲉϩ ⲉⲡⲛⲟⲙⲟⲥ ⲙ̅ⲙⲱⲩ̈ⲥⲏⲥ.
6 ૬ ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા.
ⲋ̅ⲁⲩⲥⲱⲟⲩϩ ⲇⲉ ⲛ̅ϭⲓⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲙⲛ̅ⲛⲉⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ⲉⲛⲁⲩ ⲉⲧⲃⲉⲡⲉⲓ̈ϣⲁϫⲉ.
7 ૭ અને ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું કે. ભાઈઓ તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે, મારા મુખથી બિનયહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે.
ⲍ̅ⲛ̅ⲧⲉⲣⲉⲟⲩⲛⲟϭ ⲇⲉ ⲛ̅ⲍⲏⲧⲏⲥⲓⲥ ϣⲱⲡⲉ. ⲁⲡⲉⲧⲣⲟⲥ ⲧⲱⲟⲩⲛ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲛ̅ⲣⲱⲙⲉ ⲛⲁⲥⲛⲏⲩ. ⲛ̅ⲧⲱⲧⲛ̅ ⲧⲉⲧⲛ̅ⲥⲟⲟⲩⲛ̅ ϫⲉ ϫⲓⲛⲛⲉϩⲟⲟⲩ ⲛ̅ϣⲟⲣⲡ̅. ⲁⲡⲛⲟⲩⲧⲉ ⲥⲱⲧⲡ̅ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ̅ⲧⲁⲧⲁⲡⲣⲟ ⲉⲧⲣⲉⲛ̅ϩⲉⲑⲛⲟⲥ ⲥⲱⲧⲙ̅ ⲉⲡϣⲁϫⲉ ⲙ̅ⲡⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲟⲛ ⲛ̅ⲥⲉⲡⲓⲥⲧⲉⲩⲉ.
8 ૮ અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિષે સાક્ષી પૂરી,
ⲏ̅ⲁⲩⲱ ⲡⲛⲟⲩⲧⲉ ⲉⲧⲥⲟⲟⲩⲛ̅ ⲛ̅ⲛ̅ϩⲏⲧ ⲁϥⲣ̅ⲙⲛ̅ⲧⲣⲉ. ⲉⲁϥϯ ⲛⲁⲩ ⲙ̅ⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅ ⲉⲧⲟⲩⲁⲁⲃ. ⲕⲁⲧⲁⲑⲉ ϩⲱⲱⲛ ⲛ̅ⲧⲁϥⲧⲁⲁϥ ⲛⲁⲛ.
9 ૯ અને વિશ્વાસથી તેઓનાં હૃદય પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ.
ⲑ̅ⲁⲩⲱ ⲙ̅ⲡϥ̅ϯⲡⲱⲣϫ̅ ⲗⲁⲁⲩ ⲟⲩⲧⲱⲛ ⲛⲙ̅ⲙⲁⲩ ϩⲛ̅ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲁϥⲧⲃ̅ⲃⲉⲛⲉⲩϩⲏⲧ.
10 ૧૦ તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?
ⲓ̅ⲧⲉⲛⲟⲩ ϭⲉ ⲉⲧⲃⲉⲟⲩ ⲧⲉⲧⲛ̅ⲡⲓⲣⲁⲍⲉ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ. ⲉⲟⲩⲉϩⲟⲩⲛⲁϩⲃ̅ ⲉϫⲙ̅ⲡⲙⲁⲕϩ̅ ⲛ̅ⲙ̅ⲙⲁⲑⲏⲧⲏⲥ. ⲡⲁⲓ̈ ⲉⲧⲉⲙ̅ⲡⲉⲛⲉⲛⲉⲓⲟⲧⲉ ⲟⲩⲇⲉ ⲁⲛⲟⲛ ϣϭⲙ̅ϭⲟⲙ ⲉϥⲓ ϩⲁⲣⲟϥ.
11 ૧૧ પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામશે, તેમ આપણે પણ પામીશું, એવો વિશ્વાસ આપણે કરીએ છીએ.
ⲓ̅ⲁ̅ⲁⲗⲗⲁ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ̅ⲧⲉⲭⲁⲣⲓⲥ ⲙ̅ⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲓ̅ⲥ̅. ⲧⲛ̅ⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲟⲩϫⲁⲓ̈. ⲕⲁⲧⲁⲑⲉ ⲛ̅ⲧⲟⲟⲩ ϩⲱⲟⲩ.
12 ૧૨ ત્યારે સઘળાં લોકો ચૂપ રહ્યા; અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો બિનયહૂદીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી.
ⲓ̅ⲃ̅ⲁⲡⲙⲏⲏϣⲉ ⲧⲏⲣϥ̅ ⲕⲁⲣⲱⲟⲩ. ⲁⲩⲱ ⲁⲩϫⲓⲥⲙⲏ ⲉⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ⲙⲛ̅ⲡⲁⲩⲗⲟⲥ. ⲉⲩⲧⲁⲩⲟ ⲛ̅ⲙ̅ⲙⲁⲉⲓⲛ ⲙⲛ̅ⲛⲉϣⲡⲏⲣⲉ ⲛ̅ⲧⲁⲡⲛⲟⲩⲧⲉ ⲁⲁⲩ ϩⲛ̅ⲛ̅ϩⲉⲑⲛⲟⲥ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲟⲟⲧⲟⲩ.
13 ૧૩ તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપતા કહ્યું કે. ભાઈઓ, મારું સાંભળો;
ⲓ̅ⲅ̅ⲙⲛ̅ⲛ̅ⲥⲁⲧⲣⲉⲩⲕⲁⲣⲱⲟⲩ ⲇⲉ ⲁⲓ̈ⲁⲕⲱⲃⲟⲥ ⲟⲩⲱϣⲃ̅ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ. ϫⲉ ⲛ̅ⲣⲱⲙⲉ ⲛⲉⲥⲛⲏⲩ ⲥⲱⲧⲙ̅ ⲉⲣⲟⲓ̈.
14 ૧૪ પહેલાં ઈશ્વરે બિનયહૂદીઓમાંથી પોતાના નામને સારુ એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી બતાવ્યું છે.
ⲓ̅ⲇ̅ⲥⲩⲙⲉⲱⲛ ⲁϥϫⲱ ⲉⲣⲟⲛ ⲛ̅ⲑⲉ ⲛ̅ⲧⲁⲡⲛⲟⲩⲧⲉ ϭⲙ̅ⲡϣⲓⲛⲉ ϫⲓⲛⲛ̅ϣⲟⲣⲡ̅. ⲉϫⲓⲟⲩⲗⲁⲟⲥ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛ̅ϩⲉⲑⲛⲟⲥ ⲙ̅ⲡⲉϥⲣⲁⲛ.
15 ૧૫ પ્રબોધકોની વાતો એની સાથે મળતી આવે છે, જેમ લખેલું છે કે,
ⲓ̅ⲉ̅ⲁⲩⲱ ⲛ̅ϣⲁϫⲉ ⲛ̅ⲛⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲥⲩⲙⲫⲱⲛⲓ ⲛ̅ⲧⲉⲓ̈ϩⲉ. ⲕⲁⲧⲁⲑⲉ ⲉⲧⲥⲏϩ
16 ૧૬ “એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ; તેનાં ખંડિયેર હું સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ;
ⲓ̅ⲋ̅ϫⲉ ⲙⲛ̅ⲛ̅ⲥⲁⲛⲁⲓ̈ ϯⲛⲁⲕⲧⲟⲓ̈. ⲧⲁⲕⲱⲧ ⲛ̅ⲧⲉⲥⲕⲩⲛⲏ ⲛ̅ⲇⲁⲩⲉⲓⲇ ⲧⲉⲛⲧⲁⲥϩⲉ. ⲁⲩⲱ ϯⲛⲁⲕⲱⲧ ⲛ̅ⲛⲉⲛⲧⲁⲩϣⲟⲣϣⲣ̅ ⲛ̅ϩⲏⲧⲥ̅. ⲁⲩⲱ ⲧⲁⲧⲁϩⲟⲥ ⲉⲣⲁⲧⲥ̅.
17 ૧૭ એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળાં બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;
ⲓ̅ⲍ̅ϫⲉⲕⲁⲥ ⲉⲣⲉⲡⲕⲉⲥⲉⲉⲡⲉ ⲛ̅ⲛ̅ⲣⲱⲙⲉ ϣⲓⲛⲉ ⲛⲥⲁⲡϫⲟⲉⲓⲥ. ⲁⲩⲱ ⲛ̅ϩⲉⲑⲛⲟⲥ ⲧⲏⲣⲟⲩ ⲛ̅ⲧⲁⲩⲉⲡⲓⲕⲁⲗⲉⲓ ⲙ̅ⲡⲁⲣⲁⲛ ⲉϩⲣⲁⲓ̈ ⲉϫⲱⲟⲩ ⲡⲉϫⲉⲡϫⲟⲉⲓⲥ.
18 ૧૮ પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.” (aiōn )
ⲓ̅ⲏ̅ⲡⲉⲧⲟⲩⲱⲛϩ̅ ⲉⲃⲟⲗ ⲛ̅ⲛⲁⲓ̈ ϫⲓⲛⲉⲛⲉϩ. (aiōn )
19 ૧૯ માટે મારો અભિપ્રાય એવો છે કે બિનયહૂદીઓમાંથી ઈશ્વર તરફ જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ;
ⲓ̅ⲑ̅ⲉⲧⲃⲉⲡⲁⲓ̈ ⲁⲛⲟⲕ ϩⲱ ϯⲕⲣⲓⲛⲉ ⲉⲧⲙ̅ϯϩⲓⲥⲉ ⲛ̅ⲛⲉⲧⲕⲱⲧ ⲙ̅ⲙⲟⲟⲩ ⲉⲡⲛⲟⲩⲧⲉ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛ̅ϩⲉⲑⲛⲟⲥ.
20 ૨૦ પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મારેલાથી, તથા લોહીથી દૂર રહેવું.
ⲕ̅ⲁⲗⲗⲁ ⲥϩⲁⲓ̈ ⲛⲁⲩ ⲉⲧⲣⲉⲩⲥⲁϩⲱⲟⲩ ⲉⲃⲟⲗ ⲛ̅ⲛ̅ϫⲱϩⲙ̅ ⲛ̅ⲛ̅ⲉⲓⲇⲱⲗⲟⲛ. ⲁⲩⲱ ⲧⲡⲟⲣⲛⲓⲁ ⲙⲛ̅ⲟⲩⲛ̅ⲕⲁ ⲉϥⲙⲟⲟⲩⲧ. ⲁⲩⲱ ⲡⲉⲥⲛⲟϥ. ⲁⲩⲱ ⲡⲉⲧⲉⲛ̅ⲥⲉⲟⲩⲁϣϥ̅ ⲁⲛ ⲉⲧⲣⲉϥϣⲱⲡⲉ ⲙ̅ⲙⲟⲟⲩ ⲉⲧⲙ̅ⲧⲣⲉⲩⲁⲁϥ ⲛ̅ϭⲉ.
21 ૨૧ કેમ કે મૂસાના નિયમશાસ્ત્રની વાત પ્રગટ કરવામાં આવે છે અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીનકાળથી દરેક શહેરમાં છે.
ⲕ̅ⲁ̅ⲙⲱⲩ̈ⲥⲏⲥ ⲅⲁⲣ ϫⲓⲛⲛ̅ⲅⲉⲛⲉⲁ ⲛ̅ⲛⲁⲣⲭⲁⲓⲟⲛ. ⲟⲩⲛ̅ⲧⲁϥ ⲙ̅ⲙⲁⲩ ⲛ̅ⲛⲉⲧⲕⲩⲣⲏⲥⲥⲉ ⲙ̅ⲙⲟϥ ⲕⲁⲧⲁⲡⲟⲗⲓⲥ. ϩⲣⲁⲓ̈ ϩⲛ̅ⲛ̅ⲥⲩⲛⲁⲅⲱⲅⲏ ⲉⲩⲱϣ ⲙ̅ⲙⲟϥ ⲕⲁⲧⲁⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ⲛⲓⲙ.
22 ૨૨ ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા.
ⲕ̅ⲃ̅ⲧⲟⲧⲉ ⲁⲥⲛ̅ⲇⲟⲕⲓ (ⲛ̅)ⲛ̅ⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲙⲛ̅ⲛⲉⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ⲙⲛ̅ⲧⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲧⲏⲣⲥ̅. ⲉⲧⲣⲉⲩⲥⲱⲧⲡ̅ ⲛ̅ϩⲉⲛⲣⲱⲙⲉ ⲉⲃⲟⲗ ⲛ̅ϩⲏⲧⲟⲩ. ⲛ̅ⲥⲉϫⲟⲟⲩⲥⲉ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲧⲁⲛⲧⲓⲟⲭⲓⲁ ⲙⲛ̅ⲡⲁⲩⲗⲟⲥ ⲁⲩⲱ ⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ⲉⲧⲉⲓ̈ⲟⲩⲇⲁⲥ ⲡⲉϣⲁⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲃⲁⲣⲥⲁⲃⲁⲥ. ⲁⲩⲱ ⲥⲓⲗⲁⲥ ϩⲉⲛⲣⲱⲙⲉ ⲛ̅ⲛⲟϭ ϩⲛ̅ⲛⲉⲥⲛⲏⲩ.
23 ૨૩ તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે, અંત્યોખમાં, સિરિયામાં, કિલીકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતો, વડીલો તથા ભાઈઓની કુશળતા.
ⲕ̅ⲅ̅ⲉⲁⲩⲥϩⲁⲓ̈ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲟⲟⲧⲟⲩ ⲛ̅ⲟⲩⲉⲡⲓⲥⲧⲟⲗⲏ ⲛ̅ⲧⲉⲓ̈ϩⲉ· ⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲙⲛ̅ⲛⲉⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ. ⲉⲩⲥϩⲁⲓ̈ ⲛ̅ⲛⲉⲥⲛⲏⲩ ⲉⲧϩⲛ̅ⲧⲁⲛⲧⲓⲟⲭⲓⲁ ⲙⲛ̅ⲧⲥⲩⲣⲓⲁ ⲙⲛ̅ⲧⲕⲩⲗⲓⲕⲓⲁ. ⲛⲉⲧϣⲟⲟⲡ (ⲉⲃⲟⲗ) ϩⲛ̅ⲛ̅ϩⲉⲑⲛⲟⲥ. ⲭⲁⲓⲣⲉⲧⲉ.
24 ૨૪ અમે એવું સાંભળ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી ન હતી તેઓએ તમારી પાસે આવીને પોતાની વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવણમાં મૂક્યા છે.
ⲕ̅ⲇ̅ⲉⲡⲉⲓⲇⲏ ⲁⲛⲥⲱⲧⲙ̅ ϫⲉ ⲁϩⲟⲓ̈ⲛⲉ ⲉⲃⲟⲗ ⲛ̅ϩⲏⲧⲛ̅ ⲉⲓ ϣⲁⲣⲱⲧⲛ̅ ⲁⲩϣⲧⲣ̅ⲧⲣ̅ⲧⲏⲩⲧⲛ̅ ϩⲛ̅ϩⲉⲛϣⲁϫⲉ ⲉⲩϯⲙ̅ⲕⲁϩ ⲛ̅ⲛⲉⲧⲙ̅ⲯⲩⲭⲏ ⲙ̅ⲡⲛ̅ϩⲱⲛ ⲉⲧⲟⲟⲧⲟⲩ.
25 ૨૫ માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ.
ⲕ̅ⲉ̅ⲁⲥⲛ̅ⲇⲟⲕⲓ ⲛⲁⲛ ⲉⲁⲛⲉⲓ ⲉⲩⲙⲁ ⲛ̅ⲟⲩⲱⲧ ϩⲓⲟⲩⲥⲟⲡ ⲉⲧⲣⲉⲛⲥⲱⲧⲡ̅ ⲛ̅ϩⲉⲛⲣⲱⲙⲉ ⲛ̅ⲧⲛ̅ⲧⲁⲩⲟⲟⲩ ϣⲁⲣⲱⲧⲛ̅. ⲙⲛ̅ⲛⲉⲛⲙⲉⲣⲁⲧⲉ ⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ⲙⲛ̅ⲡⲁⲩⲗⲟⲥ.
26 ૨૬ કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામને સારુ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.
ⲕ̅ⲋ̅ϩⲉⲛⲣⲱⲙⲉ ⲉⲁⲩϯ ⲛ̅ⲛⲉⲩⲯⲩⲭⲏ ϩⲁⲡⲣⲁⲛ ⲙ̅ⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲓ̅ⲥ̅.
27 ૨૭ માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, ને તેઓ પોતે પણ તમને રૂબરૂ એ જ વાતો કહેશે.
ⲕ̅ⲍ̅ⲁⲛⲧⲛ̅ⲛⲟⲟⲩ ⲇⲉ ⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲥ ⲙⲛ̅ⲥⲓⲗⲁⲥ. ⲛ̅ⲧⲟⲟⲩ ϩⲱⲟⲩ ⲟⲛ ϩⲓⲧⲙ̅ⲡϣⲁϫⲉ ⲉⲩⲛⲁϫⲱ ⲛⲏⲧⲛ̅ ⲛ̅ⲛⲁⲓ̈.
28 ૨૮ કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.
ⲕ̅ⲏ̅ⲁⲥⲛ̅ⲇⲟⲕⲓ ⲅⲁⲣ ⲙ̅ⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅ ⲉⲧⲟⲩⲁⲁⲃ ⲁⲩⲱ ⲛⲁⲛ. ⲉⲧⲙ̅ⲧⲁⲗⲉⲗⲁⲁⲩ ⲛ̅ⲃⲁⲣⲟⲥ ⲉϫⲛ̅ⲧⲏⲩⲧⲛ̅ ⲛ̅ⲥⲁⲛⲁⲓ̈ ϩⲛ̅ⲟⲩϩⲧⲟⲣ.
29 ૨૯ એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.
ⲕ̅ⲑ̅ⲉⲥⲁϩⲉⲧⲏⲩⲧⲛ̅ ⲉⲃⲟⲗ ⲙ̅ⲙⲟⲟⲩ ⲛ̅ϣⲱⲱⲧ ⲛ̅ⲛ̅ⲉⲓⲇⲱⲗⲟⲛ ⲙⲛ̅ⲡⲉⲥⲛⲟϥ. ⲙⲛ̅ⲛⲉϣⲁⲩⲙⲟⲩ ⲁⲩⲱ ⲧⲡⲟⲣⲛⲓⲁ. ⲙⲛ̅ⲛⲉⲧⲉⲧⲛ̅ⲟⲩⲁϣⲟⲩ ⲁⲛ ⲉⲧⲣⲉⲩϣⲱⲡⲉ ⲙ̅ⲙⲱⲧⲛ̅ ⲙ̅ⲡⲣ̅ⲁⲁⲩ ⲛ̅ϭⲉ. ⲛⲁⲓ̈ ⲉⲧⲉⲧⲛ̅ϣⲁⲛϩⲁⲣⲉϩ ⲉⲣⲱⲧⲛ̅ ⲉⲣⲟⲟⲩ ⲧⲉⲧⲛⲁⲣ̅ϣⲁⲩ ⲟⲩϫⲁⲓ̈.
30 ૩૦ પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
ⲗ̅ⲛ̅ⲧⲟⲟⲩ ϭⲉ ⲛ̅ⲧⲉⲣⲟⲩⲕⲁⲁⲩ ⲉⲃⲟⲗ ⲁⲩⲉⲓ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲧⲁⲛⲧⲓⲟⲭⲓⲁ. ⲁⲩⲥⲉⲩϩⲡⲙⲏⲏϣⲉ. ⲁⲩϯ ⲛⲁⲩ ⲛ̅ⲧⲉⲡⲓⲥⲧⲟⲗⲏ
31 ૩૧ તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.
ⲗ̅ⲁ̅ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲟⲩⲟϣⲥ̅ ⲁⲩⲣⲁϣⲉ ⲉϩⲣⲁⲓ̈ ⲉϫⲙ̅ⲡⲥⲟⲡⲥ̅.
32 ૩૨ યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.
ⲗ̅ⲃ̅ⲓ̈ⲟⲩⲇⲁⲥ ⲇⲉ ⲙⲛ̅ⲥⲓⲗⲁⲥ ϩⲉⲛⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ϩⲱⲟⲩ ⲛⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ̅ϩⲁϩ ⲛ̅ϣⲁϫⲉ. ⲁⲩⲥⲉⲡⲥ̅ⲛⲉⲥⲛⲏⲩ ⲁⲩⲱ ⲁⲩⲧⲁϫⲣⲟⲟⲩ.
33 ૩૩ તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.
ⲗ̅ⲅ̅ⲛ̅ⲧⲉⲣⲟⲩⲣ̅ⲟⲩⲟⲉⲓϣ ⲇⲉ ⲁⲩϫⲟⲟⲩⲥⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ̅ⲛⲉⲥⲛⲏⲩ ϩⲛ̅ⲟⲩⲉⲓⲣⲏⲛⲏ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲑⲓⲗⲏ̅ⲙ̅ ϣⲁⲛⲉⲛⲧⲁⲩⲧⲁⲟⲩⲟⲟⲩ.
34 ૩૪ પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું
ⲗ̅ⲇ̅ⲁⲥⲛ̅ⲇⲟⲕⲓ ⲇⲉ ⲛ̅ⲥⲓⲗⲁⲥ ⲉⲧⲣⲉϥϭⲱ ⲙ̅ⲡⲙⲁ ⲉⲧⲙ̅ⲙⲁⲩ.
35 ૩૫ પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાંઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા.
ⲗ̅ⲉ̅ⲡⲁⲩⲗⲟⲥ ⲇⲉ ⲙⲛ̅ⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ⲛⲉⲩϣⲟⲟⲡ ⲡⲉ ϩⲛⲧⲁⲛⲧⲓⲟⲭⲓⲁ. ⲉⲩϯⲥⲃⲱ ⲁⲩⲱ ⲉⲩⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲍⲉ ⲙⲛ̅ϩⲉⲛⲕⲉⲙⲏⲏϣⲉ ⲙ̅ⲡϣⲁϫⲉ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ.
36 ૩૬ કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું કે, ‘ચાલો, હવે આપણે પાછા વળીએ, અને જે જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું, ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.’
ⲗ̅ⲋ̅ⲙⲛ̅ⲛ̅ⲥⲁϩⲉⲛϩⲟⲟⲩ ⲇⲉ ⲡⲉϫⲉⲡⲁⲩⲗⲟⲥ ⲛ̅ⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ϫⲉ ⲙⲁⲣⲛ̅ⲕⲟⲧⲛ̅ ⲛ̅ⲧⲛ̅ϭⲙ̅ⲡϣⲓⲛⲉ ⲛ̅ⲛⲉⲥⲛⲏⲩ ⲕⲁⲧⲁⲡⲟⲗⲓⲥ ⲛⲓⲙ. ⲛⲁⲓ̈ ⲛ̅ⲧⲁⲛⲧⲁϣⲉⲟⲉⲓϣ ⲛⲁⲩ ⲙ̅ⲡϣⲁϫⲉ ⲙ̅ⲡϫⲟⲉⲓⲥ ϫⲉ ⲥⲉⲣⲟⲩ.
37 ૩૭ યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાનું બાર્નાબાસનું મન હતું.
ⲗ̅ⲍ̅ⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ⲇⲉ ⲛⲉϥⲟⲩⲱϣ ⲉϫⲓ ⲛⲙ̅ⲙⲁϥ ⲛ̅ⲓ̈ⲱϩⲁⲛⲛⲏⲥ ⲡⲉϣⲁⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲙⲁⲣⲕⲟⲥ.
38 ૩૮ પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી.
ⲗ̅ⲏ̅ⲡⲁⲩⲗⲟⲥ ⲇⲉ ⲛⲉϥⲁⲝⲓⲟⲩ ⲉⲧⲙ̅ϫⲓⲡⲉⲛⲧⲁϥⲡⲱⲣϫ̅ ⲉⲃⲟⲗ ⲙ̅ⲙⲟⲟⲩ ϫⲓⲛⲛ̅ⲧⲡⲁⲙⲫⲩⲗⲓⲁ ⲙ̅ⲡϥ̅ⲃⲱⲕ ⲛⲙ̅ⲙⲁⲩ ⲙ̅ⲫⲱⲃ.
39 ૩૯ ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.
ⲗ̅ⲑ̅ⲁⲩⲡⲁⲣⲟⲝⲩⲥⲙⲟⲥ ⲇⲉ ϣⲱⲡⲉ. ϩⲱⲥⲧⲉ ⲛ̅ⲥⲉⲥⲁϩⲱⲟⲩ ⲉⲃⲟⲗ ⲛ̅ⲛⲉⲩⲉⲣⲏⲩ. ⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ⲙⲉⲛ ⲁϥϫⲓ ⲙ̅ⲙⲁⲣⲕⲟⲥ ⲁϥⲥϭⲏⲣ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲕⲩⲡⲣⲟⲥ.
40 ૪૦ પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યો. પછી તેઓ ચાલી નીકળ્યા.
ⲙ̅ⲡⲁⲩⲗⲟⲥ ⲇⲉ ⲁϥⲥⲱⲧⲡ̅ ⲛ̅ⲥⲓⲗⲁⲥ. ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ⲉⲩϯ ⲙ̅ⲙⲟϥ ⲛ̅ⲧⲉⲭⲁⲣⲓⲥ ⲙ̅ⲡϫⲟⲉⲓⲥ ϩⲓⲧⲛ̅ⲛⲉⲥⲛⲏⲩ.
41 ૪૧ સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દૃઢ કર્યો.
ⲙ̅ⲁ̅ⲁϥⲉⲓ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲉⲧⲥⲩⲣⲓⲁ ⲙⲛ̅ⲧⲕⲓⲗⲓⲕⲓⲁ. ⲁϥⲧⲁϫⲣⲟ ⲛ̅ⲛⲉⲕⲕⲗⲏⲥⲓⲁ.