< પ્રેરિતોનાં કૃત્યો 11 >
1 ૧ હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓએ સાંભળ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરનાં વચનનો અંગીકાર કર્યો છે.
ପାର୍ତିକିୱି ଜିହୁଦିର୍ ପା ଜେ ଇସ୍ୱର୍ତି ବଚନ୍ ଇଡ୍ତାର୍ନା, ଇଦାଂ ପକ୍ୟାତାକାର୍ ଆରି ଜିହୁଦା ରାଜିତ ମାନି ପାର୍ତି କିନି ଟଣ୍ଡାର୍ ୱେଚାର୍ ।
2 ૨ જ્યારે પિતર યરુશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્નતીઓએ તેની ટીકા કરતા કહ્યું કે,
ଆରେ, ଏଚେକାଡ଼୍ଦ ପିତର୍ ଜିରୁସାଲମ୍ତ ୱାତାନ୍, ହେ ଏଚେକାଡ଼୍ଦ ସୁନ୍ନତ୍ ଆତି ଚେଲାର୍ ହେୱାନ୍ ହୁଦାଂ ବିଚାର୍ କିଜ଼ି ଇଚାର୍,
3 ૩ ‘તેં બેસુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.’
“ଏନ୍ ପାର୍ତିକିୱି ଜିହୁଦି ଲକାରିଂ ଇଞ୍ଜ ହଟ୍ପିସ୍ ହେୱାର୍ ହୁକେ ଚିଚାୟ୍ନା ।”
4 ૪ ત્યારે પિતરે તેઓને તે વાતનો વિગતવાર ખુલાસો કરતા કહ્યું કે,
ମାତର୍ ପିତର୍ ସବୁ କାତାତିଂ ବୁଜାୟ୍ କିଦେଙ୍ଗ୍ ଆରମ୍ କିଜ଼ି ଇଚାନ୍,
5 ૫ ‘હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો, તે વખતે મને મૂર્છા આવી; અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલુ હોય તેવું એક વાસણ સ્વર્ગમાંથી ઊતરતું જોયું; તે મારી પાસે આવ્યું.’
“ଆନ୍ ଜାପ ଗାଡ଼୍ଦ ପାର୍ତାନା କିଜ଼ି ମାଚାଙ୍ଗ୍ ଆରି ଦର୍ସନ୍ ଗାଟାତାଂ, ର ପାଡ଼୍କାତାଙ୍ଗ୍ ୱାନାତା, ଇନେସ୍ ର ଗାଜା ହେନ୍ଦ୍ରା ଚାରି କନାତ ଆସ୍ତି ବାଦାଡ଼୍ତାଂ ହେଦାଂ ହୁଡ଼୍ତାଂ, ହେଦାଂ ନା” ଲାଗାଂ ଟେବାତାତ୍,
6 ૬ તેના પર એકીટસે જોઈને મેં ધ્યાન આપ્યું, તો મેં તેમાં પૃથ્વી પરનાં ચોપગા પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ જોયાં.
ଆରେ ବାଦାଡ଼୍ତାଂ ହେଦାଂ ନା ପାତେକ୍ ୱାତାତ୍; ଆନ୍ ହେଦାଂ ହୁଡ଼୍ଜି ଚିନ୍ତା କିଦେଙ୍ଗ୍ ଲାଗାତାଂ ଆରି ହେବେ ପୁର୍ତିନି ଚାରିଗଡ଼ିୟା ଜାତ୍, ରାନ୍ତି ପସୁ, ରାଚ୍କୁ ପାଣା ଆରି ପ୍ରୁତିନି ପଟିଙ୍ଗ୍ ସବୁ ହୁଡ଼୍ତାଂ,
7 ૭ વળી મેં એક વાણીને મને એમ કહેતી સાંભળી કે, પિતર, ઊઠ, મારીને ખા.
ଆରେ, ନାଙ୍ଗ୍ ଇଞ୍ଜିମାଞ୍ଚି ର କାତା ପା ଆନ୍ ୱେଚାଙ୍ଗ୍, ଏ ପିତର୍, “ନିଙ୍ଗା, ପାଗ୍ଜି ତିନା ।”
8 ૮ પણ મેં કહ્યું, પ્રભુ, એમ નહિ; કેમ કે કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ ખોરાકનો આહાર મેં કર્યો નથી.
ମାତର୍ ଆନ୍ ଇଚାଙ୍ଗ୍, ଆକାୟ୍, ମାପ୍ରୁ, ରାଡ଼ା କି ସକଟ୍ ହିଲ୍ୱି ଜିନିସ୍ ନା ମୁମ୍ଦ ଇନାୱାଡ଼ାଂ ହଟ୍ପି କିୱାତାଂନା ।
9 ૯ પણ તેના ઉત્તરમાં સ્વર્ગમાંથી બીજી વાર વાણી થઈ કે, ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.
ମାତର୍ ରିହା ବାଦାଡ଼୍ତାଂ ର କାଟ୍ ଉତର୍ ହିତ୍ତାତ୍, “ଇସ୍ୱର୍ ଇନାକା ସକଟ୍ କିତାନ୍ନ୍ନା, ଏନ୍ ହେଦାଂ ବିଟାଡ଼୍ ଇଞ୍ଜି ଇନ୍ମା ।”
10 ૧૦ એમ ત્રણ વાર થયું; પછી તે બધાને સ્વર્ગમાં પાછા ખેંચી લેવામાં આવ્યાં.
ଇ ବାନି ତିନି ହଟ୍ ଆତାତ୍, ପାଚେ ୱିଜ଼ୁ ଆରେରଗ ବାଦାଡ଼୍ତ ଅୟାତାତ୍ ।
11 ૧૧ અને જુઓ, તે જ સમયે કાઈસારિયાથી મારી પાસે મોકલેલા ત્રણ માણસો, જે ઘરમાં અમે હતા તેની આગળ આવી ઊભા રહ્યા.
ଆରେ ହୁଡ଼ାଟ୍, ଦାପ୍ରେ ତିନ୍ ଜାଣ୍ ମାନାୟ୍, ଆପେଂ ଇମ୍ଣି ଇଞ୍ଜ ମାଚାପ୍, ହେବେନି ମୁମ୍ଦ ୱାଜ଼ି ନିଲ୍ତାର୍, ହେୱାର୍ କାଇସରିୟାତାଂ ନା ତାକେ ପକ୍ୟାଜ଼ି ମାଚାର୍ ।
12 ૧૨ આત્માએ મને કહ્યું કે, કંઈ પણ ભેદ રાખ્યા વિના તેઓની સાથે જા. આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા; અને અમે તે વ્યક્તિના ઘરમાં ગયા;
ଆରେ, ମୁଡ଼େ ଆନ୍ମାନ୍ କିୱାଦାଂ ହେୱାର୍ ହୁଦାଂ ହାଞ୍ଜେଙ୍ଗ୍ କାଜିଂ ପୁଇପୁୟା ଜିବୁନ୍ ନାଙ୍ଗ୍ ୱେଚ୍ଚାତାତ୍ । ଆରେ, ଇ ଚଅ ଜାଣ୍ ପାର୍ତି କିନି ଟଣ୍ଡାର୍ ପାନା ହୁଦାଂ ତାରେନ୍ ହାଚାର୍, ଆରେ ଆପେଂ ହେ କର୍ଣ୍ଣଲିୟା ଇଲ୍ ହଟାପ୍ ।
13 ૧૩ ત્યારે તેણે અમને ખબર આપી કે, મેં મારા ઘરમાં એક સ્વર્ગદૂતને ઊભેલો જોયો, તેણે મને કહ્યું કે, જોપ્પામાં માણસ મોકલી સિમોન જેમનું બીજું નામ પિતર છે, તેને બોલાવ;
ହେୱାନ୍ ଇନେସ୍ ରୱାନ୍ ଦୁତ୍ ତାକେ ଦର୍ସନ୍ ପାୟାଜ଼ି ମାଚାନ୍, ହେଦାଂ ମାଙ୍ଗେଙ୍ଗ୍ ୱେଚ୍ଚାତାନ୍, ହେ ଦୁତ୍ ଇନେସ୍ ହେୱାନ୍ତି ଇଞ୍ଜ ଇଚାନ୍, ଜାପତ ଲକୁ ପକ୍ଚି ପିତର୍ କୁକ୍ନି ତର୍ ସିମନ୍ତିଂ କୁକ୍ଚି ତାହିୱାଡୁ;
14 ૧૪ તે તને એવી વાતો કહેશે કે તેથી તું તથા તારાં ઘરનાં સર્વ વ્યક્તિઓ ઉદ્ધાર પામશો.
ଇନେର୍ ୱିଜ଼ାର୍ ବଚନ୍ ହୁଦାଂ ଏପେଙ୍ଗ୍ ଆରି ମି ୱିଜ଼ାର୍ ଇଲ୍ନିକାର୍ ରାକ୍ୟା ଆନାର୍, ହେୱାନ୍ ମିଙ୍ଗେଙ୍ଗ୍ ହେ ସବୁ ୱେଚ୍ଚାନାନ୍ ।
15 ૧૫ હું જેમ પ્રવચન કરવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું હતું, તેમ તેઓ પર પણ પવિત્ર આત્મા ઊતર્યો.
ପାଚେ ଆନ୍ କାତା ଇଞ୍ଜେଙ୍ଗ୍ ଆରମ୍ ୱେଡ଼ାଲିଂ ପୁଇପୁୟା ଜିବୁନ୍ ଆଗ୍ଦ ମା ଜପି ଜୁତ୍ତି ଲାକେ ହେୱାର୍ ଜପି ପା ଜୁତ୍ତାତ୍ ।
16 ૧૬ ત્યારે પ્રભુની એ કહેલી વાત મને યાદ આવી કે, યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.
ହେପାଦ୍ନା ମାପ୍ରୁତି ଇ ବଚନ୍ ନା ଏତୁ ୱାତାତ୍, ଜହନ୍ ୱିଜ଼ାକାରିଂ ଉତର୍ ହିତାନ୍, “ଜହନ୍ ହିନା ଏସ୍ଉଙ୍ଗ୍ତାଂ ବାପ୍ତିସିମ୍ ହିତାନ୍ ହାତ୍ପା ମତର୍ ଏପେଙ୍ଗ୍ ପୁଇପୁୟା ଜିବୁନ୍ତାଂ ବାପ୍ତିସିମ୍ ଆନାଦେର୍ ।”
17 ૧૭ માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું દાન મળ્યું તેવું જ દાન ઈશ્વરે તેઓને પણ આપ્યું, તો હું કોણ કે, ઈશ્વરને અટકાવું?
ଲାଗିଂ, ଆସେଙ୍ଗ୍ ମାପ୍ରୁ ଜିସୁ କ୍ରିସ୍ଟତି ତାକେ ପାର୍ତି କିନି ୱେଡ଼ାଲିଂ ଇସ୍ୱର୍ ଇନେସ୍ ଦାନ୍ ହିିଜ଼ି ମାଞ୍ଚାନ୍, ହେ ଲାକେ ଏଚେକାଡ଼୍ଦ ହେୱାରିଂ ପା ହାରି ଦାନ୍ ହିତାନ୍, ଆନ୍ ଇନେର୍ ଜେ ଇସ୍ୱର୍ତିଂ ବାଦା ହିଦେଂ ଆଡ଼୍ତାଂମା?
18 ૧૮ આ વાતો સાંભળીને તેઓ ચૂપ રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતા કહ્યું કે, ઈશ્વરે બિનયહૂદીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે.
ଇ ସବୁ କାତା ୱେଚିଲେ ହେୱାର୍ ଚିମ୍ରା ଆତାର୍ ଆରି ଇସ୍ୱର୍ତିଂ ଜାଜ୍ମାଲ୍ କିଜ଼ି ଇଚାର୍, “ୱାଟିଙ୍ଗ୍” ଇସ୍ୱର୍ ପାର୍ତିକିୱି ଜିହୁଦିର୍ ପା ପୁଇପୁୟା ଜିବୁନ୍ ପାୟାନି କାଜିଂ ମାନ୍ବାଦ୍ଲାୟ୍ ଦାନ୍ କିତାନ୍ନ୍ନା ।
19 ૧૯ સ્તેફનના સંબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ ફિનીકિયા, સાયપ્રસ તથા અંત્યોખ સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને પ્રભુની વાત પ્રગટ કરી ન હતી.
ୱିସ୍ତି ବିତ୍ରେ ସ୍ତିପାନ୍ କାଜିଂ ଗିଟାଜ଼ି ମାଚି ଦୁକ୍ କାଜିଂ ଇମ୍ଣାକାର୍ ଜେଡ଼େକେତ୍ ଆଜ଼ି ମାଚାର୍, ହେୱାର୍ ପୈନିକିଆ, କୁପ୍ର ଆରି ଆନ୍ତିୟକିଆ ପାତେକ୍ ବୁଲା ଆଜ଼ି ଆପ୍କା ଜିହୁଦିରିଂ ପିସ୍ତି ଆରେ ଇନେର୍ ତାକେ ବଚନ୍ ପରଚାର୍ କିୱାଦାଂ ମାଚାର୍ ।
20 ૨૦ પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી.
ମାତର୍ ହେୱାର୍ତି ବିତ୍ରେ କେତେକ୍ ସାଇପ୍ରସ୍ ଆରି କୁରିଣିୟ ଲକୁ ଆନ୍ତିୟକିଆତାଂ ୱାଜ଼ି ଗ୍ରିକ୍ ତାକେ ପା କାତା ଇଞ୍ଜି ମାପ୍ରୁ ଜିସୁତି ନେକ୍ରିକାବୁର୍ ପରଚାର୍ କିଦେଙ୍ଗ୍ ଲାଗାତାର୍ ।
21 ૨૧ પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણાં લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.
ଆରେ, ହେୱାର୍ ଲାହାଂ ମାପ୍ରୁତି କେଇ ମାଚାତ୍, ଆରେ ବେସି ମାନାୟ୍ ପାର୍ତି କିଜ଼ି ମାପ୍ରୁନିପ ମାସ୍ଦି ୱାତାର୍ ।
22 ૨૨ તેઓ વિષેના સમાચાર યરુશાલેમના વિશ્વાસી સમુદાયના કાને આવ્યા, ત્યારે તેઓએ બાર્નાબાસને અંત્યોખ સુધી મોકલ્યો;
ହେୱାର୍ତି ବିସ୍ରେତି କାବୁର୍ ଜିରୁସାଲମ୍ ମଣ୍ଡ୍ଲିତ ୱେନ୍ୟାତାତ୍, ହେବେ ହେୱାର୍ ଆନ୍ତିୟକିଆ ପାତେକ୍ ବର୍ଣ୍ଣବାଙ୍ଗ୍ ପକ୍ତାର୍ ।
23 ૨૩ તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો; અને તેણે તેઓ સર્વને દ્દ્રઢ હૃદયથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો;
ହେୱାନ୍ ଏକିସ୍ ଇସ୍ୱର୍ତି ଦୟା ହୁଡ଼୍ଜି ୱାର୍ୟା ଆତାନ୍, ଆରେ ଇନେସ୍ ହେୱାର୍ ମାନ୍ନି ର ମାନ୍ତ ମାପ୍ରୁତି କାଜିଂ ଜେଲ୍ୟା ଆଜ଼ି ମାନାର୍, ହେଦାଂ କାଜିଂ ୱିଜ଼ାରିଂ ୱାରିକିୟ୍ କିତାର୍;
24 ૨૪ કેમ કે તે સારો માણસ હતો, અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો; અને ઘણાં લોક પ્રભુના વિશ્વાસી સમુદાયમાં જોડાયાં.
ଇନାକିଦେଂକି ବର୍ଣ୍ଣବା ରୱାନ୍ ହାର୍ଦି ମୁଣିକା, ଆରେ ପୁଇପୁୟା ଜିବୁନ୍ ଆରି ପାର୍ତିତ ବାର୍ତି ମାଚାନ୍ । ଇ ବାନି ବେସି ବେସି ମାନାୟ୍ ମାପ୍ରୁ ତାକେ ମେହା ଆତାର୍ । ।
25 ૨૫ પછી બાર્નાબાસ શાઉલની શોધ કરવા સારુ તાર્સસ ગયો;
ପାଚେ ହେୱାନ୍ ସାଉଲ୍ତିଂ ଡେକ୍ନି କାଜିଂ ତାର୍ସତ ହସି ହାଚାନ୍,
26 ૨૬ અને તે મળ્યો ત્યારે બાર્નાબાસ તેને અંત્યોખમાં લાવ્યો. તેઓએ એક આખું વર્ષ વિશ્વાસી સમુદાયની સાથે રહીને ઘણાં લોકોને બોધ કર્યો; શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.
ଆରେ, ହେୱାନ୍ ହେୱାନିଂ ଗାଟାଜ଼ି ଆନ୍ତିୟକିଆତ ତାହିୱାତାନ୍ । ହେୱାର୍ ବାର୍ତି ର ବାର୍ହୁ ପାତେକ୍ ମଣ୍ଡ୍ଲି ହୁଦାଂ ମାନ୍ଞ୍ଜି ବେସି ଲୁଗାଙ୍ଗ୍ ହିକ୍ୟା ହିତାନ୍, ଆରେ ଆନ୍ତିୟକିଆତ ଚେଲାର୍ ପର୍ତୁମ୍ କ୍ରିସ୍ଟିୟାନ୍ ଇଞ୍ଜି ଇନ୍ୟା ଆତାର୍ ।
27 ૨૭ હવે એ દિવસોમાં કેટલાક પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા.
ହେ ୱେଡ଼ାଲିଂ କେତେକ୍ ଜାଣ୍ ବେଣ୍ବାକ୍ଣାୟ୍କିନାକାର୍ ଜିରୁସାଲମ୍ତାଂ ଆନ୍ତିୟକିଆତ ୱାତାର୍ ।
28 ૨૮ તેઓમાંના આગાબસ નામે એક જણે ઊભા થઈને આત્માની પ્રેરણાથી સૂચવ્યું કે, આખી દુનિયામાં મોટો દુકાળ સર્જાશે; અને કલોડિયસના રાજ્યકાળમાં તેમ જ થયું.
ହେୱାର୍ ବିତ୍ରେ ଆଗାବ ତର୍ନି ରୱାନ୍ ମୁଣିକା ନିଂଜି ସବୁ ପୁର୍ତିତ ବେସି କାତାର୍ ଆର୍ଣ୍ଣାତ୍ ଇଞ୍ଜି ଜିବୁନ୍ ହୁଦାଂ ୱେଚ୍ଚାନ୍; ହେଦାଂ କ୍ଲାଉଦିଅତି ସମୁ ମାନି ୱେଡ଼ାଲିଂ ଗିଟାତାତ୍ ।
29 ૨૯ ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે, આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈ મદદ મોકલવી.
ହେବେ ଚେଲାର୍ ସବୁ ଜାଣ୍ ଜାର୍ ସାକ୍ତି ହୁଦାଂ ଜିହୁଦା ରାଜି ନିକାର୍ ପାର୍ତି କିନି ଟଣ୍ଡାର୍ କାଜିଂ ହେବା ପକ୍ତେଙ୍ଗ୍ ତିର୍ କିତାର୍,
30 ૩૦ તેઓએ તેમ કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની મારફતે વડીલો પર નાણાં મોકલ્યાં.
ଆରେ ହେୱାର୍ ପା ହେଦାଂ କିଜ଼ି ବର୍ଣ୍ଣବା ଆରି ସାଉଲ୍ତି କେଇଦ ପ୍ରାଚିନାର୍ତି ଲାଗେ ପକ୍ତାର୍ ।