< પ્રેરિતોનાં કૃત્યો 11 >

1 હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓએ સાંભળ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરનાં વચનનો અંગીકાર કર્યો છે.
ଜୀହୁଦିଆ଼ଆତାରି ଜିକେଏ ମାହାପୂରୁତି ବ଼ଲୁ ନାମିତେରି, ଈ କାତା ପାଣ୍ତ୍‌ୱି ଆ଼ତାରି ଇଞ୍ଜାଁ ଜୀହୁଦା ରା଼ଜିତା ମାନି ତାୟିୟାଁ ୱେଚେରି ।
2 જ્યારે પિતર યરુશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્નતીઓએ તેની ટીકા કરતા કહ્યું કે,
ପିତର ଏଚିବେ଼ଲା ଜିରୁସାଲମତା ୱା଼ତେସି, ଏଚିବେ଼ଲା ତ଼ଲୁ ଦା଼ପି ଆ଼ତି ସୀସୁୟାଁ ପିତର ତଲେ ବା଼ଦିବା଼ଦା ଆ଼ତେରି,
3 ‘તેં બેસુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.’
“ନୀନୁ ଜୀହୁଦିଆ଼ଆତି ଲ଼କୁ ଇଲ୍‌କାଣା ହାଜାନା ଏ଼ୱାରିତଲେ ତିଞ୍ଜାମାଞ୍ଜି!”
4 ત્યારે પિતરે તેઓને તે વાતનો વિગતવાર ખુલાસો કરતા કહ્યું કે,
ସାମା ପିତର ଈ ବାରେ କାତାତି ମୂଲୁଟିଏ ୱେସାଲି ମା଼ଟ୍‌ହାନା ଏଲେଇଚେସି ।
5 ‘હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો, તે વખતે મને મૂર્છા આવી; અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલુ હોય તેવું એક વાસણ સ્વર્ગમાંથી ઊતરતું જોયું; તે મારી પાસે આવ્યું.’
“ନା଼ନୁ ଜାପ ଗା଼ଡ଼ାତା ପ୍ରା଼ତାନା କିହିମାଚେଏଁ, ଇଞ୍ଜାଁ ସେୟାଁଣା ହାପାନାତା ମେସ୍ତେଏଁ, ଏ଼ନିକିଁ ର଼ କାଜା ହିମ୍ବରିତି ସା଼ରି କନତା ଆସାହାଁ ଲାକପୂରୁଟି ଡ଼଼ଇ ରେ଼ଚା ୱା଼ହିମାଚେ, ଅ଼ଡ଼େ ଏ଼ଦି ନା଼ ପାତେକା ୱା଼ତେ;
6 તેના પર એકીટસે જોઈને મેં ધ્યાન આપ્યું, તો મેં તેમાં પૃથ્વી પરનાં ચોપગા પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ જોયાં.
ନା଼ନୁ ଏମ୍ବାଆଁ ସିନିକିହାନା ଅଣ୍‌ପାଲି ମା଼ଟ୍‌ହେଏଁ, ଏମ୍ବାଆଁ ଦାର୍‌ତିତି ସା଼ରିଗଟା କଡାୟାଁ ତଲେ ତା଼କିନି ନା଼ସ୍‌କାତି ଜ଼ନ୍ତ ଇଞ୍ଜାଁ ଜା଼ଡ଼ାତି ଜ଼ନ୍ତ ଡ୍ରଗିୟାଁ ରା଼ସ୍‌କା ଅ଼ଡ଼େ ହା଼ଗୁତି ପଟାୟାଁ ମେସ୍ତେଏଁ,
7 વળી મેં એક વાણીને મને એમ કહેતી સાંભળી કે, પિતર, ઊઠ, મારીને ખા.
ଅ଼ଡ଼େ ନାଙ୍ଗେ ୱେସାମାଞ୍ଜାନି ଈ ହା଼ଡା ଜିକେଏ ୱେଚେଏଁ, ‘ପିତର; ନିଙ୍ଗାମୁ, ପା଼ୟାନା ତିନାମୁ!’
8 પણ મેં કહ્યું, પ્રભુ, એમ નહિ; કેમ કે કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ ખોરાકનો આહાર મેં કર્યો નથી.
ସାମା ନା଼ନୁ ଏଲେଇଚେଏଁ, ‘ଆ଼ଏ ପ୍ରବୁ! ଡୀଗାଆଗାଟି ଲାଗେଏ ପ଼ଲେଏତି କା଼ଦି ନା଼ନୁ ଏଚେଲାୱା ନା଼ ଗୂତିତା ଅ଼ହାହିଲଅଁ ।’
9 પણ તેના ઉત્તરમાં સ્વર્ગમાંથી બીજી વાર વાણી થઈ કે, ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.
ସାମା ଅ଼ର ଦେବା ଲାକପୂରୁଟି ଈ ହା଼ଡା ୱେସ୍ତାତେ, ‘ମାହାପୂରୁ ଏ଼ନାଆଁ ସୁଦୁ କିହାମାନେସି, ଏ଼ଦାଆଁ ନୀନୁ ଲାଗେଏତାୟି ଇନାଆନି ।’
10 ૧૦ એમ ત્રણ વાર થયું; પછી તે બધાને સ્વર્ગમાં પાછા ખેંચી લેવામાં આવ્યાં.
୧୦ଇଲାଆ଼ହିଁ ତୀନି ପା଼ଲି ଆ଼ତେ, ଅ଼ଡ଼େ ଡା଼ୟୁ ଏ଼ ବାରେ ୱେଣ୍ତେ ଲାକପୂରୁ ଅ଼ୱିଆ଼ତେ ।
11 ૧૧ અને જુઓ, તે જ સમયે કાઈસારિયાથી મારી પાસે મોકલેલા ત્રણ માણસો, જે ઘરમાં અમે હતા તેની આગળ આવી ઊભા રહ્યા.
୧୧ଅ଼ଡ଼େ ମେହ୍‌ଦୁ, ଦେବୁଣିଏ ତୀନି ଜା଼ଣା ଲ଼କୁ ମା଼ମ୍ବୁ ଆମିନି ଇଲୁତା ମାଚମି ଏମ୍ବାଆଁ ୱା଼ହାନା ନିତେରି, ଏ଼ୱାରି କାୟିସରିୟାଟିଏ ନା଼ ତା଼ଣା ପାଣ୍ତ୍‌ୱି ଆ଼ହାମାଚେରି ।
12 ૧૨ આત્માએ મને કહ્યું કે, કંઈ પણ ભેદ રાખ્યા વિના તેઓની સાથે જા. આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા; અને અમે તે વ્યક્તિના ઘરમાં ગયા;
୧୨ଇଞ୍ଜାଁ ଆନାମାନା ଆ଼ଆନା ଏ଼ୱାରିତଲେ ହାଜାଲି ଜୀୱୁ ନାଙ୍ଗେ ୱେସ୍ତାତେ, ଅ଼ଡ଼େ ଈ ସ଼ ଜା଼ଣା ତାୟିୟାଁ ଜିକେଏ ନା଼ ତଲେ ଜାପଟି କାୟିସରିୟାତା ୱା଼ତେରି, ଇଞ୍ଜାଁ ମା଼ମ୍ବୁ ଏ଼ କର୍ନଲିୟ ଇଜ ହାଚମି ।
13 ૧૩ ત્યારે તેણે અમને ખબર આપી કે, મેં મારા ઘરમાં એક સ્વર્ગદૂતને ઊભેલો જોયો, તેણે મને કહ્યું કે, જોપ્પામાં માણસ મોકલી સિમોન જેમનું બીજું નામ પિતર છે, તેને બોલાવ;
୧୩ଏ଼ୱାସି ଏ଼ନିକିଁ ର଼ ଦୂତୁଇଁ ସେୟାଁଣା ହାପାନାତା ମେସାମାଚେସି, ଏ଼ଦାଆଁ ମାଙ୍ଗେ ୱେସ୍ତାତେସି, ଏ଼ ଦୂତୁ ଏ଼ନିକିଁ ଏ଼ୱାଣି ଇଜ ନିଚାନା ୱେସ୍ତେ, ଜାପତା ଲ଼କୁଣି ପାଣ୍ତାନା ପିତର ଇନି ସିମନଇଁ ହା଼ଟାତାମୁ;
14 ૧૪ તે તને એવી વાતો કહેશે કે તેથી તું તથા તારાં ઘરનાં સર્વ વ્યક્તિઓ ઉદ્ધાર પામશો.
୧୪ଏ଼ୱାସି ମିଙ୍ଗେ ୱେସ୍ତାନି କାତାତଲେ ‘ମୀରୁ ଅ଼ଡ଼େ ମୀ ବାରେ କୁଟମି ଗେଲ୍‌ପି ଆ଼ଦେରି ।’
15 ૧૫ હું જેમ પ્રવચન કરવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું હતું, તેમ તેઓ પર પણ પવિત્ર આત્મા ઊતર્યો.
୧୫ଡା଼ୟୁ ନା଼ନୁ ଜ଼ଲାଲି ମା଼ଟ୍‌ହାଲିଏ ସୁଦୁଜୀୱୁ ମା଼ ଲାକ ଏ଼ନିକିଁ ରେ଼ଚାୱା଼ତେ, ଏଲେକିଁ ଏ଼ୱାରି ଲାକ ଜିକେଏ ରେ଼ଚାୱା଼ତେ ।
16 ૧૬ ત્યારે પ્રભુની એ કહેલી વાત મને યાદ આવી કે, યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.
୧୬ଏଚିବେ଼ଲା ପ୍ରବୁ ୱେସ୍ତି ଈ ହା଼ଡା ନା଼ ଅଣ୍‌ପୁତା ୱା଼ତେ; ‘ଜହନ ଏ଼ୟୁତଲେ ବାପ୍ତିସ୍ମ ହୀତେସି ସାତା, ସାମା ମୀରୁ ସୁଦୁଜୀୱୁ ତଲେ ବାପ୍ତିସ୍ମ ଆ଼ଦେରି ।’
17 ૧૭ માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું દાન મળ્યું તેવું જ દાન ઈશ્વરે તેઓને પણ આપ્યું, તો હું કોણ કે, ઈશ્વરને અટકાવું?
୧୭ଇଚିହିଁ ମା଼ର ପ୍ରବୁ ଜୀସୁ କ୍ରୀସ୍ତ ତା଼ଣା ନାମିତି ବେ଼ଲାତା ମାହାପୂରୁ ଏ଼ନିକିଁ ମାଙ୍ଗେ ଆମିନି ଦା଼ନା ହୀହାମାଞ୍ଜାତେସି, ଏଲେକିହିଁଏ ଏ଼ୱାରାକି ଜିକେଏ ସମାନା ଦା଼ନା ହୀତେସି; ନା଼ନୁ ଆମ୍ବାଆତେଏଁ ମାହାପୂରୁଇଁ କା଼ହି କିହାଲି ଆ଼ଡିଇଁ!”
18 ૧૮ આ વાતો સાંભળીને તેઓ ચૂપ રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતા કહ્યું કે, ઈશ્વરે બિનયહૂદીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે.
୧୮ଏ଼ୱାରି ଈ ବାରେ କାତା ୱେଞ୍ଜାଲିଏ ଏ଼ୱାରି ପାଲେଏ ଆ଼ତେରି, ଇଞ୍ଜାଁ ମାହାପୂରୁଇଁ ଜହରା କିହିଁ ଏଲେଇଚେରି, “ଆତିହିଁ ମାହାପୂରୁ ଜୀହୁଦିଆ଼ଆତି ଲ଼କୁକି ଜିକେଏ ହିୟାଁ ୱେଟ୍‌ହାଲି ଅ଼ଡ଼େ ନୀଡାଲି ପାରୁ ହୀହାମାନେସି ।”
19 ૧૯ સ્તેફનના સંબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ ફિનીકિયા, સાયપ્રસ તથા અંત્યોખ સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને પ્રભુની વાત પ્રગટ કરી ન હતી.
୧୯ଏଚେଟିଏ ସ୍ତିପାନ ହା଼ତି ଡା଼ୟୁ, ଏଚେକା ନାମୁଗାଟାରି କସ୍ତ ନିନ୍ଦା ଆ଼ତାକି ଆଲାରା ଆ଼ହାମାଚାରି ବିତ୍ରାଟି, ପୟିନିକିୟା, କୁପ୍ର ଅ଼ଡ଼େ ଆନ୍ତିୟକିୟା ପାତେକା ରେ଼ଜାନା ୱାର୍‌ଇ ଜୀହୁଦି ଲ଼କୁ ପିସ୍‌ପେ ଅ଼ଡ଼େ ଆମ୍ବାଆରି ତା଼ଣା ନେହିଁ କାବ୍ରୁ ୱେସିହିଲାଆ଼ତେରି ।
20 ૨૦ પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી.
୨୦ସାମା ଏ଼ୱାରି ବିତ୍ରାଟି ଏଚରଜା଼ଣା କୁପ୍ର ଅ଼ଡ଼େ କୁରିଣିୟ ଲ଼କୁ ଆନ୍ତିୟକିୟା ୱା଼ହାନା ଗ୍ରିକ୍‌ ଲ଼କୁତା଼ଣା ଜିକେଏ କାତା ୱେସିହିଁ ପ୍ରବୁ ଜୀସୁତି ନେହିଁ କାବ୍ରୁ ୱେ଼କ୍‌ହେରି ।
21 ૨૧ પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણાં લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.
୨୧ଅ଼ଡ଼େ, ଏ଼ୱାରିତଲେ ପ୍ରବୁତି ବା଼ଡ଼୍‌ୟୁ ମାଚେ, ଅ଼ଡ଼େ ହା଼ରେ ହା଼ରେକା ଲ଼କୁ ନାମାହାଁ ପ୍ରବୁ ୱାକି ୱେଣ୍ଡାୱା଼ତେରି ।
22 ૨૨ તેઓ વિષેના સમાચાર યરુશાલેમના વિશ્વાસી સમુદાયના કાને આવ્યા, ત્યારે તેઓએ બાર્નાબાસને અંત્યોખ સુધી મોકલ્યો;
୨୨ଏ଼ୱାରି ହା଼ଡା ଜିରୁସାଲମତି କୁଲମିତା ଏଗାହାଚେ, ଏମ୍ବାଟିଏ ଏ଼ୱାରି ଆନ୍ତିୟକିୟା ପାତେକା ବର୍ନବାଇଁ ପାଣ୍ତାତେରି ।
23 ૨૩ તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો; અને તેણે તેઓ સર્વને દ્દ્રઢ હૃદયથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો;
୨୩ଏ଼ୱାସି ଏମ୍ବାଆଁ ଏଜାନା ମାହାପୂରୁତି କାର୍ମାମେସାନା ରା଼ହାଁ ଆ଼ତେସି, ଇଞ୍ଜାଁ ଏ଼ୱାରି ଏ଼ନିକିଁ ହିୟାଁତା ରଣ୍ତିଏ ରା଼ହାଁତଲେ ପ୍ରବୁ ତା଼ଣା ମାନାପେରି ଇଞ୍ଜିଁ ଏ଼ୱାରାକି ବା଼ର୍ସୁ ହୀତେସି ।
24 ૨૪ કેમ કે તે સારો માણસ હતો, અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો; અને ઘણાં લોક પ્રભુના વિશ્વાસી સમુદાયમાં જોડાયાં.
୨୪ବର୍ନବା ର଼ ନେହିଁ ଲ଼କୁ, ନାମୁତା ଇଞ୍ଜାଁ ସୁଦୁଜୀୱୁ ବେଟାଆ଼ହାମାନାସି ମାଚେସି, ଇଞ୍ଜାଁ ଇଲେତି ବ଼ଲୁ ୱେ଼କ୍‌ନି ତା଼ଣା ହା଼ରେକା ଲ଼କୁ ପ୍ରବୁ ତା଼ଣା ଆଣ୍ତିତେରି ।
25 ૨૫ પછી બાર્નાબાસ શાઉલની શોધ કરવા સારુ તાર્સસ ગયો;
୨୫ଡା଼ୟୁ ବର୍ନବା ସା଼ୱୁଲଇଁ ପାରାଲି ତାର୍ସ ଗା଼ଡ଼ାତା ହାଚେସି,
26 ૨૬ અને તે મળ્યો ત્યારે બાર્નાબાસ તેને અંત્યોખમાં લાવ્યો. તેઓએ એક આખું વર્ષ વિશ્વાસી સમુદાયની સાથે રહીને ઘણાં લોકોને બોધ કર્યો; શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.
୨୬ଇଞ୍ଜାଁ, ଏ଼ୱାସି ଏ଼ୱାଣାଇଁ ବେଟାଆ଼ହାନା ଆନ୍ତିୟକିୟାତା ତାଚିହିଁ ୱା଼ତେସି, ଏ଼ୱାରି ର଼ ବାର୍ସା ପାତେକା କୁଲମି ତଲେ ମାଞ୍ଜାନା ହା଼ରେକା ଲ଼କୁଣି ଜା଼ପ୍‌ହେରି, ଅ଼ଡ଼େ ଆନ୍ତିୟକିୟାତି ସୀସୁୟାଁ ତଲିଏ କ୍ରୀସ୍ତାନା ଇଞ୍ଜିଁ ୱେ଼ଙ୍ଗିତେରି ।
27 ૨૭ હવે એ દિવસોમાં કેટલાક પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા.
୨୭ଏଚିବେ଼ଲାତା ଏଚରଜା଼ଣା ମାହାପୂରୁ ଅଣ୍‌ପୁତି ବ଼ଲୁ ୱେହ୍‌ନାରି ଜିରୁସାଲମଟି ଆନ୍ତିୟକିୟାତା ୱା଼ତେରି ।
28 ૨૮ તેઓમાંના આગાબસ નામે એક જણે ઊભા થઈને આત્માની પ્રેરણાથી સૂચવ્યું કે, આખી દુનિયામાં મોટો દુકાળ સર્જાશે; અને કલોડિયસના રાજ્યકાળમાં તેમ જ થયું.
୨୮ଏ଼ୱାରି ବିତ୍ରାଟି ଆଗାବ ଦ଼ରୁଗାଟି ର଼ ଲ଼କୁ ନିଙ୍ଗାନା ବାରେ ଦାର୍‌ତିତା କାଜା କା଼ତାରା ଆ଼ନେ ଇଞ୍ଜିଁ ଜୀୱୁତି ବା଼ଡ଼୍‌ୟୁ ତଲେ ୱେସ୍ତେସି; ଏ଼ଦି କ୍ଲାୱୁଦିୟା ସା଼ଲୱି କିନାଣି ବେ଼ଲାତା ଆ଼ତେ ।
29 ૨૯ ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે, આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈ મદદ મોકલવી.
୨୯ଏମ୍ବାଟିଏ ସୀସୁୟାଁ ତା଼ମ୍ବୁ ତାମି ଆ଼ଡିନି ଲେହେଁ ଜୀହୁଦା ରା଼ଜିତା ମାନି ନାମିତି ତାୟିୟାଁକି ସା଼ୟେମି କିୟାଲି ତୀରି କିତେରି,
30 ૩૦ તેઓએ તેમ કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની મારફતે વડીલો પર નાણાં મોકલ્યાં.
୩୦ଅ଼ଡ଼େ, ଏ଼ୱାରି ଜିକେଏ ଟାକାୟାଁ କୂଡ଼ି କିହାନା ଏ଼ କୁଲମିତି ପ୍ରାଚିନାଙ୍ଗା କେୟୁତା ହୀହାଲି ବର୍ନବା ଅ଼ଡ଼େ, ସା଼ୱୁଲ କେୟୁତା ଟାକାୟାଁ ପାଣ୍ତିତେରି ।

< પ્રેરિતોનાં કૃત્યો 11 >