< પિતરનો બીજો પત્ર 1 >
1 ૧ આપણા ઈશ્વર તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં ન્યાયીપણાથી અમારા વિશ્વાસ જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓને ઈસુ ખ્રિસ્તનો દાસ તથા પ્રેરિત સિમોન પિતર લખે છે
ସିମନ୍ ପିତର୍, ଜିସୁ କ୍ରିସ୍ଟତି ରୱାନ୍ ଆଡ଼ିଏନ୍ ଆରି ପକ୍ୟାତାକାନ୍, ମା ଇସ୍ୱର୍ ଆର ମୁକ୍ତି କାରିୟା ଜିସୁ କ୍ରିସ୍ଟତି ଦାର୍ମିତ କାଜିଂ ଇମ୍ଣାକାର୍ ମା ଲାହାଙ୍ଗ୍ ସମାନ୍ ବାବ୍ରେ ଜବର୍ମଲ୍ନି ପାର୍ତି ଗାଟା ଆତ୍ତାତ୍ନା, ହେୱାର୍ତି ଲାଗେ ଆକି ଲେକିକିନାଙ୍ଗା ।
2 ૨ ઈશ્વરને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ હો.
ଇସ୍ୱର୍ ଆରି ମା ମାପ୍ରୁ ଜିସୁତି ବିସ୍ରେ ଗିଆନ୍ ହୁଦାଂ ମି କାଜିଂ ଉପ୍କାର୍ ଆରି ସୁସ୍ତା ବେସିତାଂ ଆୟେତ୍ ।
3 ૩ તેમણે પોતાના મહિમા વડે તથા સાત્વિક્તાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરીય સામર્થે આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યા છે.
ଇନେର୍ ଜାର୍ ଜାଜ୍ମାଲ୍ ଆରି ସତ୍ଗୁଣ୍ତ ମାଙ୍ଗ୍ କୁକ୍ତାତାନ୍ନା, ହେୱାନ୍ତି ବିସ୍ରେ ଗିଆନ୍ ହୁଦାଂ ତା ଇସ୍ୱର୍ତି ସାକ୍ତି ମା ଜିବୁନ୍ତ ଆରି ଦାର୍ମିତାଂ କାଜିଂ ୱିଜ଼ୁ ଲଡ଼ାନି ବିସ୍ରେ ଦାନ୍ କିତ୍ତାନ୍ନା ।
4 ૪ આના દ્વારા, તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં આશાવચનો આપ્યાં છે, જેથી તેઓ ધ્વારા દુનિયામાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર તમે થાઓ.
ତା ହୁଦାଂ ହେୱାନ୍ ମାଙ୍ଗେଙ୍ଗ୍ ଜବର୍ମଲ୍ ଆରି ବେସିମାନ୍ତି ପାର୍ମାଣ୍ ଦାନ୍ କିତ୍ତାନ୍ନା, ଇନେସ୍ ହେ ସବୁ ହୁଦାଂ ଏପେଙ୍ଗ୍ ବାନ୍ୟାଲାଲ୍ସା ଉପ୍ଜାଣ୍ ଇମ୍ଣି ବୁଡାନି ଜଗତ୍ତ ମାନାତ୍, ହେବେଣ୍ଡାଂ ରାକ୍ୟା ପାୟାଜ଼ି ଇସ୍ୱର୍ତି ମାନ୍ ବାବ୍ନାତ ମେହାଣ୍ ଆଡୁ ।
5 ૫ એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર, ચરિત્રની સાથે જ્ઞાન,
ଆଁ, ଇ କାରଣ୍ତାଂ ଏପେଙ୍ଗ୍ ବେସି ଜାତୁନ୍ ଲାହାଙ୍ଗ୍ ପାର୍ତି ହୁଦାଂ ହାତ୍ପାଗୁଣ୍, ହାତ୍ପାଗୁଣ୍ ଲାହାଙ୍ଗ୍ ଗିଆନ୍ କିୟାଟ୍,
6 ૬ જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ, ધીરજની સાથે ભક્તિભાવ,
ଗିଆନ୍ ଲାହାଙ୍ଗ୍ ମଦାନାକା, ମଦାନାକା ଲାହାଙ୍ଗ୍ ସାସ୍, ସାସ୍ ଲାହାଙ୍ଗ୍ ଦାରୁମ୍ଜିଉ,
7 ૭ ભક્તિભાવની સાથે ભાતૃભાવ અને ભાતૃભાવ સાથે પ્રેમ જોડી દો.
ଦାରୁମ୍ଜିଉ ଲାହାଙ୍ଗ୍ ଟଣ୍ଡେନ୍ଲାଡ୍, ଆରେ ଟଣ୍ଡେନ୍ଲାଡ୍ ଲାହାଙ୍ଗ୍ ଜିଉନନାକା ମେହାୟ୍ କିୟାଟ୍ ।
8 ૮ કેમ કે જો એ સઘળાં તમારામાં હોય તથા વૃદ્ધિ પામે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં જ્ઞાન વિષે તેઓ તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.
ଇ ସବୁ ମିତାକେ ବାଡାତିସ୍ ମା ମାପ୍ରୁ ଜିସୁ କ୍ରିସ୍ଟତି ବିସ୍ରେ ଗିଆନ୍ତ ବାର୍ତି ଲାବ୍ କିନି କାଜିଂ ମିଂ ହିତ୍ଡ଼ି ଆରି ପଲ୍ୟା ଆଦେଂ ଆଉତ୍ ।
9 ૯ પણ જેની પાસે એ વાનાં નથી તે અંધ છે, તેની દૃષ્ટિ ટૂંકી છે અને તે પોતાનાં અગાઉનાં પાપોથી શુદ્ધ થયો હતો એ બાબત તે ભૂલી ગયો છે.
ମତର୍ ଇସବୁ ଇନେର୍ ତାକେ ହିଲୁତ୍, ହେୱାନ୍ ଦେହାନଞ୍ଜର୍ ଆୱାଦାଂ କାଣା ଆତାନ୍ନା, ଆରେ ଜାର୍ ଆଗେ କିତି ପାପ୍ତାଂ ନିର୍ମଲ୍ ଆନି ବିସ୍ରେ ବାଣାଆତାନ୍ ।
10 ૧૦ તેથી ભાઈઓ, તમારું તેડું તથા પસંદગી ચોક્કસ કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ.
ଲାଗିଂ, ଏ ଟଣ୍ଡାର୍ ଆରି ତଣ୍ଦେକାଦେର୍, ଏପେଙ୍ଗ୍ ଜାର୍ ଜାର୍ କୁକ୍ତିନି ତାକେ ଆରି ବାଚିକିନିତାକେ ତିର୍ କିନି କାଜିଂ ଆଦିକ୍ ଜାତୁନ୍ ଆଡୁ; ଲାଗିଂ ଏଲେଂ କିତିସ୍ ଏପେଙ୍ଗ୍ ଇନାୱାଡ଼ାଂ ପା ପାପ୍ କିଉଦେର୍,
11 ૧૧ કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો. (aiōnios )
ଆରେ ଇ ବାନି ମା ମାପ୍ରୁ ଆରି ମୁକ୍ତି କାରିୟା ଜିସୁ କ୍ରିସ୍ଟତି ୱିଜ଼୍ୱି ରାଜିତ ମାନ୍ତାଂ ହଣ୍ତେଙ୍ଗ୍ ମିଙ୍ଗେଙ୍ଗ୍ ପୁରା ଆଦିକାର୍ ହିଦ୍ୟାନାତ୍ । (aiōnios )
12 ૧૨ એ માટે જોકે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ.
ଲାଗିଂ, ଏପେଙ୍ଗ୍ ଜଦିପା ଇ ସବୁ ୱେଡ଼ାଙ୍ଗ୍ ପୁନାଟ୍ ଆରି ଗାଟାତି ହାତ୍ପାତ ତିର୍କିୟା ଆତାଦେର୍ଣ୍ଣା, ଆତିସ୍ପା ଆନ୍ ଇ ସବୁ ବିସ୍ରେ ମିଂ ଏତୁ କିୟ୍କିଦେଂ ନିତ୍ରେ ଜାଲ୍ଦି ଆଜ଼ି ମାନାଙ୍ଗ୍ ।
13 ૧૩ અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીરમાં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે.
ମା ମାପ୍ରୁ ଜିସୁ କ୍ରିସ୍ଟ ନାଙ୍ଗ୍ ଇନେସ୍ ୱେଚ୍ଚାତାନ୍ନା, ତାପାଚେ ସାଙ୍ଗେ ନାଙ୍ଗ୍ ଇ ଗାଗାଡ଼୍ ଲାକେ ସମାନ୍ ତୁମ୍ ଜେ ପିହ୍ୟା ଆନାତ୍,
14 ૧૪ કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે.
ମା ମାପ୍ରୁ ଜିସୁ କ୍ରିସ୍ଟ ନାଙ୍ଗେଙ୍ଗ୍ ଇନେସ୍ ୱେଚ୍ଚାତାନ୍ନା, ହେ ଇସାପ୍ରେ ବେଗି ନାଙ୍ଗେଙ୍ଗ୍ ଇ ଗାଗାଡ଼୍ ଲାକେ ତୁମ୍ ଜେ ରଚ୍ନାକା ଆନାତ୍
15 ૧૫ હું યત્ન કરીશ કે, મારા મરણ પછી તમને આ વાતો સતત યાદ રહે.
ଆରେ ନା ହାଚିପାଚେ ଏପେଙ୍ଗ୍ ଇ ୱିଜ଼ୁ ବିସ୍ରେ ଇନେସ୍ ନିତ୍ରେ ଏତୁତ ତାହିୱାଦେଂ ଆଡ୍ନାଦେର୍, ଇଦାଂ କାଜିଂ ଆନ୍ ଜାତୁନ୍ କିନାଙ୍ଗ୍ ।
16 ૧૬ કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા.
ଇନେକିଦେଂକି ଆସେଙ୍ଗ୍ ଏଚେକାଡ଼୍ଦ ମା ମାପ୍ରୁ ଜିସୁ କ୍ରିସ୍ଟତି ସାକ୍ତି ଆରି ୱାନାକା କାତା ମିଙ୍ଗେଙ୍ଗ୍ ୱେଚ୍ଚାତାପ୍, ହେ ଏଚେକାଡ଼୍ଦ ଚାତୁର୍ ଲାହାଙ୍ଗ୍ ହାନ୍ଦାୟ୍କିତି ଇମ୍ଣାକା ପା କାତା ଆହ୍ୱାଦାଂ ମାଚାପ୍, ମତର୍ ହେୱାନ୍ତି ପାଣ୍ତ କାଣ୍କୁତାଂ ସାକି ଆଜ଼ି ମାଚାପ୍ ।
17 ૧૭ કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, ‘એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું,’ ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા.
ଲାଗିଂ ଏଚେକାଡ଼୍ଦ ବେସି ଜାଜ୍ମାଲ୍ ବିତ୍ରେତାଂ ହେୱାନ୍ତି କାଜିଂ ଇ କାତା ଆତାତ୍, “ଏ ମା ୱାରିନି ମାଜ଼ି, ଇୱାନ୍ତି ତାକେ ମା ରଞ୍ଜାଙ୍ଗ୍ ମତର୍ ସତକ୍, ହେ ଏଚେୱେଡ଼ାଲିଂ ହେୱାନ୍ ଆବା ଇସ୍ୱର୍ତାଂ ୱାରି ଆରି ଜାଜ୍ମାଲ୍ ପାୟା ଆତାନ୍ ।”
18 ૧૮ અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે પોતે તે સ્વર્ગવાણી સાંભળી.
ଆପେଂ ତା ଲାହାଙ୍ଗ୍ ପୁଇପୁୟା ମାଡ଼ିତ ମାନିୱେଡ଼ାଲିଂ ନିଜେ ଆକାସ୍ତାଂ ହତ୍ତି ଇ କାତା ୱେଚାପ୍ ।
19 ૧૯ અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો.
ଇବେଣ୍ଡାଂ ବେଣ୍ବାକ୍ଣାୟ୍କିନାକାର୍ତି ବେଣ୍ବାକ୍ଣାୟ୍ ମା ଲାଗେ ଆଦିକ୍ ଆଟ୍ୱା ଆତାତ୍ନା; ଏପେଙ୍ଗ୍ ହେଦାଂ ମାଜ୍ଗା ବାହାତ ଅଜଡ଼୍ ଆଜ଼ି ମାନି ବୈଟା ଲାକେ ବାବି କିଜ଼ି କୁଜ଼ୁକ୍ଡେପା ଆୱି ପାତେକ୍ ଆରି ମି ମାନ୍ତ ଅଜଡ଼୍ ହୁକା ହତ୍ୱି ପାତେକ୍ ହେଦାଂ କାଜିଂ ମାନ୍ଦିଆନ୍ କିତିସ୍ ହାର୍ ଆନାତ୍ ।
20 ૨૦ પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્રશાસ્ત્રમાંની કોઈ પણ ભવિષ્યવાણી મનુષ્યપ્રેરિત નથી.
ଆଗେ ଇଦାଂ ପୁନାଟ୍ ଜେ, ସାସ୍ତର୍ନି ଇମ୍ଣାକା ପା ବେଣ୍ବାକ୍ଣାୟ୍ ଇନେର୍ ଜାର୍ ବୁଦିତ ବୁଜାଦେଂ ଆଡୁଦେର୍,
21 ૨૧ કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઇચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.
ଇନେକିଦେଂକି ଇମ୍ଣାକା ପା ବେଣ୍ବାକ୍ଣାୟ୍ ଇନାୱେଡ଼ାଂ ପା ମାନାୟ୍ ଇଚାତାଂ ଉବ୍ଜାଣ୍ ଆୱାତାତ୍ନା, ମତର୍ ଇସ୍ୱର୍ ପକ୍ତିତି ମନାୟାର୍ ପୁଇପୁୟା ଜିବୁନ୍ ଲାହାଙ୍ଗ୍ ଚାଲା ଆଜ଼ି କାତା ଇଞ୍ଜି ମାଚାଦେର୍ ।