< પિતરનો બીજો પત્ર 2 >

1 જેમ ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે.
அபரம்’ பூர்வ்வகாலே யதா² லோகாநாம்’ மத்⁴யே மித்²யாப⁴விஷ்யத்³வாதி³ந உபாதிஷ்ட²ந் ததா² யுஷ்மாகம்’ மத்⁴யே(அ)பி மித்²யாஸி²க்ஷகா உபஸ்தா²ஸ்யந்தி, தே ஸ்வேஷாம்’ க்ரேதாரம்’ ப்ரபு⁴ம் அநங்கீ³க்ரு’த்ய ஸத்வரம்’ விநாஸ²ம்’ ஸ்வேஷு வர்த்தயந்தி விநாஸ²கவைத⁴ர்ம்ம்யம்’ கு³ப்தம்’ யுஷ்மந்மத்⁴யம் ஆநேஷ்யந்தி|
2 ઘણાં માણસો તેઓના અનિષ્ટ કામોમાં ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે.
ததோ (அ)நேகேஷு தேஷாம்’ விநாஸ²கமார்க³ம்’ க³தேஷு தேப்⁴ய​: ஸத்யமார்க³ஸ்ய நிந்தா³ ஸம்ப⁴விஷ்யதி|
3 તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.
அபரஞ்ச தே லோபா⁴த் காபட்யவாக்யை ர்யுஷ்மத்தோ லாப⁴ம்’ கரிஷ்யந்தே கிந்து தேஷாம்’ புராதநத³ண்டா³ஜ்ஞா ந விலம்ப³தே தேஷாம்’ விநாஸ²ஸ்²ச ந நித்³ராதி|
4 કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચુકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા; (Tartaroō g5020)
ஈஸ்²வர​: க்ரு’தபாபாந் தூ³தாந் ந க்ஷமித்வா திமிரஸ்²ரு’ங்க²லை​: பாதாலே ருத்³த்⁴வா விசாரார்த²ம்’ ஸமர்பிதவாந்| (Tartaroō g5020)
5 તેમ જ ઈશ્વરે પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત લોકોને બચાવ્યાં;
புராதநம்’ ஸம்’ஸாரமபி ந க்ஷமித்வா தம்’ து³ஷ்டாநாம்’ ஸம்’ஸாரம்’ ஜலாப்லாவநேந மஜ்ஜயித்வா ஸப்தஜநை​: ஸஹிதம்’ த⁴ர்ம்மப்ரசாரகம்’ நோஹம்’ ரக்ஷிதவாந்|
6 અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.
ஸிதோ³மம் அமோரா சேதிநாமகே நக³ரே ப⁴விஷ்யதாம்’ து³ஷ்டாநாம்’ த்³ரு’ஷ்டாந்தம்’ விதா⁴ய ப⁴ஸ்மீக்ரு’த்ய விநாஸே²ந த³ண்டி³தவாந்;
7 અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,
கிந்து தை​: குத்ஸிதவ்யபி⁴சாரிபி⁴ ர்து³ஷ்டாத்மபி⁴​: க்லிஷ்டம்’ தா⁴ர்ம்மிகம்’ லோடம்’ ரக்ஷிதவாந்|
8 કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે પ્રતિદિન રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.
ஸ தா⁴ர்ம்மிகோ ஜநஸ்தேஷாம்’ மத்⁴யே நிவஸந் ஸ்வீயத்³ரு’ஷ்டிஸ்²ரோத்ரகோ³சரேப்⁴யஸ்தேஷாம் அத⁴ர்ம்மாசாரேப்⁴ய​: ஸ்வகீயதா⁴ர்ம்மிகமநஸி தி³நே தி³நே தப்தவாந்|
9 પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે.
ப்ரபு⁴ ர்ப⁴க்தாந் பரீக்ஷாத்³ உத்³த⁴ர்த்தும்’ விசாரதி³நஞ்ச யாவத்³ த³ண்ட்³யாமாநாந் அதா⁴ர்ம்மிகாந் ரோத்³து⁴ம்’ பாரயதி,
10 ૧૦ અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.
விஸே²ஷதோ யே (அ)மேத்⁴யாபி⁴லாஷாத் ஸா²ரீரிகஸுக²ம் அநுக³ச்ச²ந்தி கர்த்ரு’த்வபதா³நி சாவஜாநந்தி தாநேவ (ரோத்³து⁴ம்’ பாரயதி| ) தே து³​: ஸாஹஸிந​: ப்ரக³ல்பா⁴ஸ்²ச|
11 ૧૧ પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.
அபரம்’ ப³லகௌ³ரவாப்⁴யாம்’ ஸ்²ரேஷ்டா² தி³வ்யதூ³தா​: ப்ரபோ⁴​: ஸந்நிதௌ⁴ யேஷாம்’ வைபரீத்யேந நிந்தா³ஸூசகம்’ விசாரம்’ ந குர்வ்வந்தி தேஷாம் உச்சபத³ஸ்தா²நாம்’ நிந்த³நாத்³ இமே ந பீ⁴தா​: |
12 ૧૨ પણ આ માણસો, સ્વભાવે અબુધ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવાને સૃજાયેલાં છે, તેઓની માફક તેઓ જે વિષે જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાના દુરાચારમાં નાશ પામશે, અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે.
கிந்து யே பு³த்³தி⁴ஹீநா​: ப்ரக்ரு’தா ஜந்தவோ த⁴ர்த்தவ்யதாயை விநாஸ்²யதாயை ச ஜாயந்தே தத்ஸத்³ரு’ஸா² இமே யந்ந பு³த்⁴யந்தே தத் நிந்த³ந்த​: ஸ்வகீயவிநாஸ்²யதயா விநம்’க்ஷ்யந்தி ஸ்வீயாத⁴ர்ம்மஸ்ய ப²லம்’ ப்ராப்ஸ்யந்தி ச|
13 ૧૩ ઉઘાડે છોગ સુખભોગ કરવાને આનંદ માને છે; તેઓ ડાઘ તથા કલંક છે; અને પોતાના પ્રેમભોજનમાં દુષ્કાર્યો કરવામાં આનંદ માણે છે.
தே தி³வா ப்ரக்ரு’ஷ்டபோ⁴ஜநம்’ ஸுக²ம்’ மந்யந்தே நிஜச²லை​: ஸுக²போ⁴கி³ந​: ஸந்தோ யுஷ்மாபி⁴​: ஸார்த்³த⁴ம்’ போ⁴ஜநம்’ குர்வ்வந்த​: கலங்கிநோ தோ³ஷிணஸ்²ச ப⁴வந்தி|
14 ૧૪ તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ અસ્થિર માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.
தேஷாம்’ லோசநாநி பரதா³ராகாங்க்ஷீணி பாபே சாஸ்²ராந்தாநி தே சஞ்சலாநி மநாம்’ஸி மோஹயந்தி லோபே⁴ தத்பரமநஸ​: ஸந்தி ச|
15 ૧૫ ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા.
தே ஸா²பக்³ரஸ்தா வம்’ஸா²​: ஸரலமார்க³ம்’ விஹாய பி³யோரபுத்ரஸ்ய பி³லியமஸ்ய விபதே²ந வ்ரஜந்தோ ப்⁴ராந்தா அப⁴வந்| ஸ பி³லியமோ (அ)ப்யத⁴ர்ம்மாத் ப்ராப்யே பாரிதோஷிகே(அ)ப்ரீயத,
16 ૧૬ પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો; મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.
கிந்து நிஜாபராதா⁴த்³ ப⁴ர்த்ஸநாம் அலப⁴த யதோ வசநஸ²க்திஹீநம்’ வாஹநம்’ மாநுஷிககி³ரம் உச்சார்ய்ய ப⁴விஷ்யத்³வாதி³ந உந்மத்ததாம் அபா³த⁴த|
17 ૧૭ તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી વાદળી જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે.
இமே நிர்ஜலாநி ப்ரஸ்ரவணாநி ப்ரசண்ட³வாயுநா சாலிதா மேகா⁴ஸ்²ச தேஷாம்’ க்ரு’தே நித்யஸ்தா²யீ கோ⁴ரதராந்த⁴கார​: ஸஞ்சிதோ (அ)ஸ்தி| (questioned)
18 ૧૮ તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહે છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી લલચાવે છે.
யே ச ஜநா ப்⁴ராந்த்யாசாரிக³ணாத் க்ரு’ச்ச்²ரேணோத்³த்⁴ரு’தாஸ்தாந் இமே (அ)பரிமிதத³ர்பகதா² பா⁴ஷமாணா​: ஸா²ரீரிகஸுகா²பி⁴லாஷை​: காமக்ரீடா³பி⁴ஸ்²ச மோஹயந்தி|
19 ૧૯ તેઓને તેઓ સ્વતંત્રતાનું વચન આપે છે, પણ પોતે ભ્રષ્ટાચારના દાસ છે; કેમ કે માણસને જ કોઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ બનાવે છે.
தேப்⁴ய​: ஸ்வாதீ⁴நதாம்’ ப்ரதிஜ்ஞாய ஸ்வயம்’ விநாஸ்²யதாயா தா³ஸா ப⁴வந்தி, யத​: , யோ யேநைவ பராஜிக்³யே ஸ ஜாதஸ்தஸ்ய கிங்கர​: |
20 ૨૦ કેમ કે આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જો તેઓ, જગતની ભ્રષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલી કરતાં ખરાબ થઈ છે;
த்ராது​: ப்ரபோ⁴ ர்யீஸு²க்²ரீஷ்டஸ்ய ஜ்ஞாநேந ஸம்’ஸாரஸ்ய மலேப்⁴ய உத்³த்⁴ரு’தா யே புநஸ்தேஷு நிமஜ்ஜ்ய பராஜீயந்தே தேஷாம்’ ப்ரத²மத³ஸா²த​: ஸே²ஷத³ஸா² குத்ஸிதா ப⁴வதி|
21 ૨૧ કારણ કે ન્યાયીપણાનો માર્ગ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હતી તેમાંથી પાછા ફરવું, એ કરતાં તેઓ તે માર્ગ વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.
தேஷாம்’ பக்ஷே த⁴ர்ம்மபத²ஸ்ய ஜ்ஞாநாப்ராப்தி ர்வரம்’ ந ச நிர்த்³தி³ஷ்டாத் பவித்ரவிதி⁴மார்கா³த் ஜ்ஞாநப்ராப்தாநாம்’ பராவர்த்தநம்’|
22 ૨૨ પણ તેઓને માટે આ કહેવત સાચી ઠરી છે, ‘કૂતરું પોતે ઊલટી કરી હોય ત્યાં પાછું આવે છે અને નવડાવેલું ભૂંડ કાદવમાં આળોટવા માટે પાછું આવે છે.’”
கிந்து யேயம்’ ஸத்யா த்³ரு’ஷ்டாந்தகதா² ஸைவ தேஷு ப²லிதவதீ, யதா², குக்குர​: ஸ்வீயவாந்தாய வ்யாவர்த்ததே புந​: புந​: | லுடி²தும்’ கர்த்³த³மே தத்³வத் க்ஷாலிதஸ்²சைவ ஸூ²கர​: ||

< પિતરનો બીજો પત્ર 2 >