< પિતરનો બીજો પત્ર 2 >

1 જેમ ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે.
អបរំ បូវ៌្វកាលេ យថា លោកានាំ មធ្យេ មិថ្យាភវិឞ្យទ្វាទិន ឧបាតិឞ្ឋន៑ តថា យុឞ្មាកំ មធ្យេៜបិ មិថ្យាឝិក្ឞកា ឧបស្ថាស្យន្តិ, តេ ស្វេឞាំ ក្រេតារំ ប្រភុម៑ អនង្គីក្ឫត្យ សត្វរំ វិនាឝំ ស្វេឞុ វត៌្តយន្តិ វិនាឝកវៃធម៌្ម្យំ គុប្តំ យុឞ្មន្មធ្យម៑ អានេឞ្យន្តិ។
2 ઘણાં માણસો તેઓના અનિષ્ટ કામોમાં ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે.
តតោ ៜនេកេឞុ តេឞាំ វិនាឝកមាគ៌ំ គតេឞុ តេភ្យះ សត្យមាគ៌ស្យ និន្ទា សម្ភវិឞ្យតិ។
3 તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.
អបរញ្ច តេ លោភាត៑ កាបដ្យវាក្យៃ រ្យុឞ្មត្តោ លាភំ ករិឞ្យន្តេ កិន្តុ តេឞាំ បុរាតនទណ្ឌាជ្ញា ន វិលម្ពតេ តេឞាំ វិនាឝឝ្ច ន និទ្រាតិ។
4 કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચુકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા; (Tartaroō g5020)
ឦឝ្វរះ ក្ឫតបាបាន៑ ទូតាន៑ ន ក្ឞមិត្វា តិមិរឝ្ឫង្ខលៃះ បាតាលេ រុទ្ធ្វា វិចារាត៌្ហំ សមប៌ិតវាន៑។ (Tartaroō g5020)
5 તેમ જ ઈશ્વરે પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત લોકોને બચાવ્યાં;
បុរាតនំ សំសារមបិ ន ក្ឞមិត្វា តំ ទុឞ្ដានាំ សំសារំ ជលាប្លាវនេន មជ្ជយិត្វា សប្តជនៃះ សហិតំ ធម៌្មប្រចារកំ នោហំ រក្ឞិតវាន៑។
6 અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.
សិទោមម៑ អមោរា ចេតិនាមកេ នគរេ ភវិឞ្យតាំ ទុឞ្ដានាំ ទ្ឫឞ្ដាន្តំ វិធាយ ភស្មីក្ឫត្យ វិនាឝេន ទណ្ឌិតវាន៑;
7 અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,
កិន្តុ តៃះ កុត្សិតវ្យភិចារិភិ រ្ទុឞ្ដាត្មភិះ ក្លិឞ្ដំ ធាម៌្មិកំ លោដំ រក្ឞិតវាន៑។
8 કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે પ્રતિદિન રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.
ស ធាម៌្មិកោ ជនស្តេឞាំ មធ្យេ និវសន៑ ស្វីយទ្ឫឞ្ដិឝ្រោត្រគោចរេភ្យស្តេឞាម៑ អធម៌្មាចារេភ្យះ ស្វកីយធាម៌្មិកមនសិ ទិនេ ទិនេ តប្តវាន៑។
9 પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે.
ប្រភុ រ្ភក្តាន៑ បរីក្ឞាទ៑ ឧទ្ធត៌្តុំ វិចារទិនញ្ច យាវទ៑ ទណ្ឌ្យាមានាន៑ អធាម៌្មិកាន៑ រោទ្ធុំ បារយតិ,
10 ૧૦ અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.
វិឝេឞតោ យេ ៜមេធ្យាភិលាឞាត៑ ឝារីរិកសុខម៑ អនុគច្ឆន្តិ កត៌្ឫត្វបទានិ ចាវជានន្តិ តានេវ (រោទ្ធុំ បារយតិ។ ) តេ ទុះសាហសិនះ ប្រគល្ភាឝ្ច។
11 ૧૧ પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.
អបរំ ពលគៅរវាភ្យាំ ឝ្រេឞ្ឋា ទិវ្យទូតាះ ប្រភោះ សន្និធៅ យេឞាំ វៃបរីត្យេន និន្ទាសូចកំ វិចារំ ន កុវ៌្វន្តិ តេឞាម៑ ឧច្ចបទស្ថានាំ និន្ទនាទ៑ ឥមេ ន ភីតាះ។
12 ૧૨ પણ આ માણસો, સ્વભાવે અબુધ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવાને સૃજાયેલાં છે, તેઓની માફક તેઓ જે વિષે જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાના દુરાચારમાં નાશ પામશે, અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે.
កិន្តុ យេ ពុទ្ធិហីនាះ ប្រក្ឫតា ជន្តវោ ធត៌្តវ្យតាយៃ វិនាឝ្យតាយៃ ច ជាយន្តេ តត្សទ្ឫឝា ឥមេ យន្ន ពុធ្យន្តេ តត៑ និន្ទន្តះ ស្វកីយវិនាឝ្យតយា វិនំក្ឞ្យន្តិ ស្វីយាធម៌្មស្យ ផលំ ប្រាប្ស្យន្តិ ច។
13 ૧૩ ઉઘાડે છોગ સુખભોગ કરવાને આનંદ માને છે; તેઓ ડાઘ તથા કલંક છે; અને પોતાના પ્રેમભોજનમાં દુષ્કાર્યો કરવામાં આનંદ માણે છે.
តេ ទិវា ប្រក្ឫឞ្ដភោជនំ សុខំ មន្យន្តេ និជឆលៃះ សុខភោគិនះ សន្តោ យុឞ្មាភិះ សាទ៌្ធំ ភោជនំ កុវ៌្វន្តះ កលង្កិនោ ទោឞិណឝ្ច ភវន្តិ។
14 ૧૪ તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ અસ્થિર માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.
តេឞាំ លោចនានិ បរទារាកាង្ក្ឞីណិ បាបេ ចាឝ្រាន្តានិ តេ ចញ្ចលានិ មនាំសិ មោហយន្តិ លោភេ តត្បរមនសះ សន្តិ ច។
15 ૧૫ ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા.
តេ ឝាបគ្រស្តា វំឝាះ សរលមាគ៌ំ វិហាយ ពិយោរបុត្រស្យ ពិលិយមស្យ វិបថេន វ្រជន្តោ ភ្រាន្តា អភវន៑។ ស ពិលិយមោ ៜប្យធម៌្មាត៑ ប្រាប្យេ បារិតោឞិកេៜប្រីយត,
16 ૧૬ પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો; મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.
កិន្តុ និជាបរាធាទ៑ ភត៌្សនាម៑ អលភត យតោ វចនឝក្តិហីនំ វាហនំ មានុឞិកគិរម៑ ឧច្ចាយ៌្យ ភវិឞ្យទ្វាទិន ឧន្មត្តតាម៑ អពាធត។
17 ૧૭ તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી વાદળી જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે.
ឥមេ និជ៌លានិ ប្រស្រវណានិ ប្រចណ្ឌវាយុនា ចាលិតា មេឃាឝ្ច តេឞាំ ក្ឫតេ និត្យស្ថាយី ឃោរតរាន្ធការះ សញ្ចិតោ ៜស្តិ។ (questioned)
18 ૧૮ તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહે છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી લલચાવે છે.
យេ ច ជនា ភ្រាន្ត្យាចារិគណាត៑ ក្ឫច្ឆ្រេណោទ្ធ្ឫតាស្តាន៑ ឥមេ ៜបរិមិតទប៌កថា ភាឞមាណាះ ឝារីរិកសុខាភិលាឞៃះ កាមក្រីឌាភិឝ្ច មោហយន្តិ។
19 ૧૯ તેઓને તેઓ સ્વતંત્રતાનું વચન આપે છે, પણ પોતે ભ્રષ્ટાચારના દાસ છે; કેમ કે માણસને જ કોઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ બનાવે છે.
តេភ្យះ ស្វាធីនតាំ ប្រតិជ្ញាយ ស្វយំ វិនាឝ្យតាយា ទាសា ភវន្តិ, យតះ, យោ យេនៃវ បរាជិគ្យេ ស ជាតស្តស្យ កិង្ករះ។
20 ૨૦ કેમ કે આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જો તેઓ, જગતની ભ્રષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલી કરતાં ખરાબ થઈ છે;
ត្រាតុះ ប្រភោ រ្យីឝុខ្រីឞ្ដស្យ ជ្ញានេន សំសារស្យ មលេភ្យ ឧទ្ធ្ឫតា យេ បុនស្តេឞុ និមជ្ជ្យ បរាជីយន្តេ តេឞាំ ប្រថមទឝាតះ ឝេឞទឝា កុត្សិតា ភវតិ។
21 ૨૧ કારણ કે ન્યાયીપણાનો માર્ગ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હતી તેમાંથી પાછા ફરવું, એ કરતાં તેઓ તે માર્ગ વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.
តេឞាំ បក្ឞេ ធម៌្មបថស្យ ជ្ញានាប្រាប្តិ រ្វរំ ន ច និទ៌្ទិឞ្ដាត៑ បវិត្រវិធិមាគ៌ាត៑ ជ្ញានប្រាប្តានាំ បរាវត៌្តនំ។
22 ૨૨ પણ તેઓને માટે આ કહેવત સાચી ઠરી છે, ‘કૂતરું પોતે ઊલટી કરી હોય ત્યાં પાછું આવે છે અને નવડાવેલું ભૂંડ કાદવમાં આળોટવા માટે પાછું આવે છે.’”
កិន្តុ យេយំ សត្យា ទ្ឫឞ្ដាន្តកថា សៃវ តេឞុ ផលិតវតី, យថា, កុក្កុរះ ស្វីយវាន្តាយ វ្យាវត៌្តតេ បុនះ បុនះ។ លុឋិតុំ កទ៌្ទមេ តទ្វត៑ ក្ឞាលិតឝ្ចៃវ ឝូករះ៕

< પિતરનો બીજો પત્ર 2 >