< કરિંથીઓને બીજો પત્ર 7 >

1 તે માટે, વહાલાંઓ, આપણને એવાં આશાવચનો મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ.
அதஏவ ஹே ப்ரியதமா​: , ஏதாத்³ரு’ஸீ²​: ப்ரதிஜ்ஞா​: ப்ராப்தைரஸ்மாபி⁴​: ஸ²ரீராத்மநோ​: ஸர்வ்வமாலிந்யம் அபம்ரு’ஜ்யேஸ்²வரஸ்ய ப⁴க்த்யா பவித்ராசார​: ஸாத்⁴யதாம்’|
2 અમારો અંગીકાર કરો; અમે કોઈને અન્યાય કર્યો નથી; કોઈનું બગાડ્યું નથી, કોઈને છેતર્યા નથી.
யூயம் அஸ்மாந் க்³ரு’ஹ்லீத| அஸ்மாபி⁴​: கஸ்யாப்யந்யாயோ ந க்ரு’த​: கோ(அ)பி ந வஞ்சித​: |
3 હું તમને દોષિત ઠરાવવાંને બોલતો નથી; કેમ કે મેં પહેલેથી જ કહ્યું છે કે, તમે અમારાં હૃદયોમાં એવા વસ્યા છો કે આપણે સાથે મળીને મરવાને અને જીવવાને તૈયાર છીએ.
யுஷ்மாந் தோ³ஷிண​: கர்த்தமஹம்’ வாக்யமேதத்³ வதா³மீதி நஹி யுஷ்மாபி⁴​: ஸஹ ஜீவநாய மரணாய வா வயம்’ யுஷ்மாந் ஸ்வாந்த​: கரணை ர்தா⁴ரயாம இதி பூர்வ்வம்’ மயோக்தம்’|
4 તમારી સાથે વાત કરવામાં હું બહુ ખુલાસીને બોલું છું, મને તમારે વિષે બહુ ગૌરવ છે, હું દિલાસાથી ભરપૂર થયો છું, અમારી સર્વ વિપત્તિમાં હું આનંદથી ઝૂમી ઊઠું છું.
யுஷ்மாந் ப்ரதி மம மஹேத்ஸாஹோ ஜாயதே யுஷ்மாந் அத்⁴யஹம்’ ப³ஹு ஸ்²லாகே⁴ ச தேந ஸர்வ்வக்லேஸ²ஸமயே(அ)ஹம்’ ஸாந்த்வநயா பூர்ணோ ஹர்ஷேண ப்ரபு²ல்லிதஸ்²ச ப⁴வாமி|
5 કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમારાં શરીરોને કંઈ સુખાકારી ન હતી; પણ અમારા પર ચારેબાજુથી વિપત્તિઓ હતી; બહાર લડાઈઓ અને અંદર ઘણી જાતનાં ડર હતા.
அஸ்மாஸு மாகித³நியாதே³ஸ²ம் ஆக³தேஷ்வஸ்மாகம்’ ஸ²ரீரஸ்ய காசித³பி ஸா²ந்தி ர்நாப⁴வத் கிந்து ஸர்வ்வதோ ப³ஹி ர்விரோதே⁴நாந்தஸ்²ச பீ⁴த்யா வயம் அபீட்³யாமஹி|
6 પણ દીનજનોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આવ્યાથી અમને દિલાસો આપ્યો;’
கிந்து நம்ராணாம்’ ஸாந்த்வயிதா ய ஈஸ்²வர​: ஸ தீதஸ்யாக³மநேநாஸ்மாந் அஸாந்த்வயத்|
7 અને કેવળ તેના આવ્યાથી જ નહિ, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો હતો તેથી પણ; અને તેણે તમારી મારા પ્રત્યેની મોટી ઉત્કંઠા, તમારો શોક અને મારે વિષે તમારી સઘન કાળજીની અમને ખબર આપી, તેથી મને વધારે આનંદ થયો.
கேவலம்’ தஸ்யாக³மநேந தந்நஹி கிந்து யுஷ்மத்தோ ஜாதயா தஸ்ய ஸாந்த்வநயாபி, யதோ(அ)ஸ்மாஸு யுஷ்மாகம்’ ஹார்த்³த³விலாபாஸக்தத்வேஷ்வஸ்மாகம்’ ஸமீபே வர்ணிதேஷு மம மஹாநந்தோ³ ஜாத​: |
8 જોકે મેં મારા પત્રથી તમને દુ: ખી કર્યા અને તેનું મને દુ: ખ થતું હતું, પણ હવે મને તેનો પસ્તાવો થતો નથી કેમ કે હું જોઉં છું કે તે પત્રએ તમને થોડા જ સમય માટે દુ: ખી કર્યા હતા.
அஹம்’ பத்ரேண யுஷ்மாந் ஸோ²கயுக்தாந் க்ரு’தவாந் இத்யஸ்மாத்³ அந்வதப்யே கிந்த்வது⁴நா நாநுதப்யே| தேந பத்ரேண யூயம்’ க்ஷணமாத்ரம்’ ஸோ²கயுக்தீபூ⁴தா இதி மயா த்³ரு’ஸ்²யதே|
9 પણ હવે હું આનંદ કરું છું તે તમે દુ: ખી થયા એટલા માટે નહિ, પણ દુ: ખી થવાથી તમે પસ્તાવો કર્યો તે માટે; કેમ કે તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ: ખી કરાયા હતા, કે અમારાથી તમને કંઈ નુકસાન ન થાય.
இத்யஸ்மிந் யுஷ்மாகம்’ ஸோ²கேநாஹம்’ ஹ்ரு’ஷ்யாமி தந்நஹி கிந்து மந​: பரிவர்த்தநாய யுஷ்மாகம்’ ஸோ²கோ(அ)ப⁴வத்³ இத்யநேந ஹ்ரு’ஷ்யாமி யதோ(அ)ஸ்மத்தோ யுஷ்மாகம்’ காபி ஹாநி ர்யந்ந ப⁴வேத் தத³ர்த²ம்’ யுஷ்மாகம் ஈஸ்²வரீய​: ஸோ²கோ ஜாத​: |
10 ૧૦ કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતું દુ: ખ શોક ઉપજાવતું નથી પરંતુ ઉદ્ધાર પમાડે તેવો પસ્તાવો ઉપજાવે છે; પણ જગિક દુ: ખ મરણ પમાડે છે.
ஸ ஈஸ்²வரீய​: ஸோ²க​: பரித்ராணஜநகம்’ நிரநுதாபம்’ மந​: பரிவர்த்தநம்’ ஸாத⁴யதி கிந்து ஸாம்’ஸாரிக​: ஸோ²கோ ம்ரு’த்யும்’ ஸாத⁴யதி|
11 ૧૧ કેમ કે જુઓ, તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ: ખ થયું તેથી તમારામાં આતુરતા પોતાને નિર્દોષ ઠરાવવાંનો કેવો ગુસ્સો, કેવો ભય, કેવી તીવ્ર ઇચ્છા, કેવી આતુર આકાંક્ષા, કેવું ઝનૂન અને બદલો લેવાની કેવી આતુરતા! તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા.
பஸ்²யத தேநேஸ்²வரீயேண ஸோ²கேந யுஷ்மாகம்’ கிம்’ ந ஸாதி⁴தம்’? யத்நோ தோ³ஷப்ரக்ஷாலநம் அஸந்துஷ்டத்வம்’ ஹார்த்³த³ம் ஆஸக்தத்வம்’ ப²லதா³நஞ்சைதாநி ஸர்வ்வாணி| தஸ்மிந் கர்ம்மணி யூயம்’ நிர்ம்மலா இதி ப்ரமாணம்’ ஸர்வ்வேண ப்ரகாரேண யுஷ்மாபி⁴ ர்த³த்தம்’|
12 ૧૨ જોકે મેં તમને જે લખ્યું, તે જેણે અન્યાય કર્યો તેને માટે નહિ અને જેનાં પર અન્યાય થયો તેને માટે પણ નહિ, પણ ઈશ્વરની આગળ તમારા માટેની અમારી કાળજી તમને પ્રગટ થાય તે માટે લખ્યું.
யேநாபராத்³த⁴ம்’ தஸ்ய க்ரு’தே கிம்’வா யஸ்யாபராத்³த⁴ம்’ தஸ்ய க்ரு’தே மயா பத்ரம் அலேகி² தந்நஹி கிந்து யுஷ்மாநத்⁴யஸ்மாகம்’ யத்நோ யத்³ ஈஸ்²வரஸ்ய ஸாக்ஷாத்³ யுஷ்மத்ஸமீபே ப்ரகாஸே²த தத³ர்த²மேவ|
13 ૧૩ આ બધાથી અમે દિલાસો પામ્યા છીએ. તે ઉપરાંત તિતસને થયેલા આનંદથી અમે વધારે આનંદ પામ્યા; કેમ કે તમારા બધાથી તેનો આત્મા તાજગી પામ્યો છે.
உக்தகாரணாத்³ வயம்’ ஸாந்த்வநாம்’ ப்ராப்தா​: ; தாஞ்ச ஸாந்த்வநாம்’ விநாவரோ மஹாஹ்லாத³ஸ்தீதஸ்யாஹ்லாதா³த³ஸ்மாபி⁴ ர்லப்³த⁴​: , யதஸ்தஸ்யாத்மா ஸர்வ்வை ர்யுஷ்மாபி⁴ஸ்த்ரு’ப்த​: |
14 ૧૪ માટે જો મને તમારે વિષે તિતસ આગળ કોઈ વાતમાં ગૌરવ થયું હોય, તો તેમાં મારી શર્મિદગી થઈ નહિ; પણ જેમ અમે તમને બધી વાતો સત્યતાથી કહી, તેમ અમારું તમારા માટેનું ગૌરવ પણ તિતસ આગળ સાચું પડ્યું.
பூர்வ்வம்’ தஸ்ய ஸமீபே(அ)ஹம்’ யுஷ்மாபி⁴ர்யத்³ அஸ்²லாகே⁴ தேந நாலஜ்ஜே கிந்து வயம்’ யத்³வத்³ யுஷ்மாந் ப்ரதி ஸத்யபா⁴வேந ஸகலம் அபா⁴ஷாமஹி தத்³வத் தீதஸ்ய ஸமீபே(அ)ஸ்மாகம்’ ஸ்²லாக⁴நமபி ஸத்யம்’ ஜாதம்’|
15 ૧૫ તમે ભય તથા ધ્રુજારીસહિત તેનો અંગીકાર કર્યો, એ તમારા આજ્ઞાપાલનના સ્મરણને લીધે તિતસનો પ્રેમ તમારા ઉપર પુષ્કળ છે.
யூயம்’ கீத்³ரு’க் தஸ்யாஜ்ஞா அபாலயத ப⁴யகம்பாப்⁴யாம்’ தம்’ க்³ரு’ஹீதவந்தஸ்²சைதஸ்ய ஸ்மரணாத்³ யுஷ்மாஸு தஸ்ய ஸ்நேஹோ பா³ஹுல்யேந வர்த்ததே|
16 ૧૬ મને સર્વ બાબતે તમારા પર પૂરો ભરોસો છે એ માટે હું આનંદ પામું છું.
யுஷ்மாஸ்வஹம்’ ஸர்வ்வமாஸ²ம்’ஸே, இத்யஸ்மிந் மமாஹ்லாதோ³ ஜாயதே|

< કરિંથીઓને બીજો પત્ર 7 >