< કરિંથીઓને બીજો પત્ર 3 >

1 શું અમે ફરી પોતાની પ્રશંસા કરીએ છીએ? કે શું જેમ બીજા કેટલાકને તેમ, અમને તમારા ઉપર કે તમારી પાસેથી, ભલામણના પત્રો જોઈએ છે?
ଆଲେ ଚିୟାଃ ଆପାନ୍‌କେ ମାରାଙ୍ଗ୍‌ୟେଁନ୍‌ତାନ୍‌ ଲେକାଲେ ଆଟ୍‌କାରଃତାନା? ଚାଏ, ଏଟାଃକ ଲେକା ଆଲେ ଚିନାଃ ଆପେତାଃତେ ଚାଏ ଆପେତାଃଏତେ ପାରିଚାଏ ଅନଲ୍‌ ଚିଠିଲେ ଆସିତାନା?
2 અમારા હૃદયમાં લખેલો અને સર્વ માણસથી જણાયેલો તથા વંચાયેલો એવો અમારો પત્ર તો તમે છો.
ଆପେଗି ଆଲେୟାଃ ପାରିଚାଏ ଅନଲ୍‌ ଚିଠି ତାନ୍‌ପେ, ଆଲେୟାଃ ମନ୍‌ସୁରୁଦ୍‌ରେ ଅଲାକାନ୍‌ ଚିଠି ତାନ୍‌ପେ, ଅକ୍‌ନାଃକେଚି ସବେନ୍‌ ହଡ଼କ ସାରିତାନା ଆଡଃ ପାଢ଼ାଅ ଦାଡ଼ିତାନା ।
3 તમે ખ્રિસ્તનાં પત્રની જેમ દેખાઓ છો જેની અમે સેવા કરેલી; તે શાહીથી નહિ પણ જીવતા ઈશ્વરના આત્માથી, પથ્થરની પાટીઓ પર નહિ પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે.
ନେ ପାରିଚାଏ ଚିଠି ଖ୍ରୀଷ୍ଟ୍‌ ଆଇଃକ୍‌ଗି ଅଲାକାଦା ଆଡଃ ଆବୁଆଃ ସୁସାର୍‌ ହରାତେ ଏନା କୁଲଃତାନା । ନେଆଁଁ ଚାକାର୍‌ ଦିରିରେ ସିହାଇତେ କା ଅଲାକାନା, ମେନ୍‌ଦ ଜୀନିଦ୍‌ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ଆଃ ଆତ୍ମା ହରାତେ ମାନୱାରାଃ ମନ୍‌ସୁରୁଦ୍‌ରେ ଅଲାକାନା ।
4 એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે.
ଖ୍ରୀଷ୍ଟ୍‌ଆଃ ହରାତେ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ଆଃ ଚେତାନ୍‌ରେ ଭାର୍‌ସାକେଦ୍‌ତେ ଆଲେ ନେ ସବେନାଃଲେ କାଜିଦାଡ଼ିତାନା ।
5 અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી; પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે;
ଆଲେତାଃରେ ନେ ଲେକା କାଜି ଚାଏ କାମି ଦାଡ଼ିରେୟାଃ ପେଡ଼େଃ ମେନାଃ ମେନ୍ତେ ଆଲେ ଜେତାଲେକାତେ କାଜି କାଲେ ଦାଡ଼ିୟା, ଚିୟାଃଚି ଆଲେକେ କାଜିରେୟାଃ ପେଡ଼େଃ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ତାଃଏତେ ହିଜୁଃଆ ।
6 તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માનાં, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે.
ନାୱା ରାଜିନାମାକେ ଉଦୁବ୍‌ ନାଗେନ୍ତେ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ ଆବୁକେ ସୁସାର୍‌ରେ କାମି ଦାଡ଼ିୟଃକ ଲେକାଏ ହବାକାଦ୍‌ବୁଆ । ନେ ନିୟାମ୍‌ ଅନଲ୍‌ତେୟାଃ ନାହାଁଲାଃ, ମେନ୍‌ଦ ଆତ୍ମାତେ ବାଇୟାକାନା, ଚିୟାଃଚି ଅନଲ୍‌ ନିୟାମ୍‌ ଗନଏଃ ଆଉୱେୟାଏ, ମେନ୍‌ଦ ଆତ୍ମା ଜୀଦାନ୍‌ ଏମାଃଏ ।
7 અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ.
ମୁଶା ନାବୀଆଃ ଆନ୍‌ଚୁ ଦିରି ଚେତାନ୍‌ରେ ଖଦାକାନ୍ ତାଇକେନା । ଏନାରେ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ଆଃ ସେୱାକାମିରେ ନେ'ଲେକା ମାନାରାଙ୍ଗ୍‌ ଉଦୁବାକାନ୍‌ ତାଇକେନା । ଆଡଃ ଏନ୍‌ ମାନାରାଙ୍ଗ୍‌ରେୟାଃ ମାର୍ସାଲ୍‌ରାଃ ରାଁପ୍‌ ତେଜ୍‌ କା ତାଇକେନ୍‌ରେୟ, ଇସ୍ରାଏଲ୍‌ ହଡ଼କ ମାସ୍କାଲ୍‌ସାଃତେ କାକ ନେଲ୍‌ ଦାଡ଼ିକେଦା । ଗନଏଃ ଆଉୱେତାନ୍‌ ଆନ୍‌ଚୁ ନେ'ଲେକା ହବାଅଃତାନ୍‌ରେଦ,
8 તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?
ପାବିତାର୍‌ ଆତ୍ମାରାଃ ସେୱାକାମିକ ଏନାଏତେ ଚିମିନ୍‌ ପୁରାଃ ଆଦ୍‌କା ମାନାରାଙ୍ଗ୍‌ରେ କା ହବାଅଃଆ?
9 કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે!
ସାଜାଇ ନାମଃ ଆନ୍‌ଚୁରାଃ ସେୱାକାମିରେ ନିମିନାଙ୍ଗ୍‌ ମାନାରାଙ୍ଗ୍‌ ହବାଅଃତାନ୍‌ରେଦ, ଜୀଉବାଞ୍ଚାଅ ଏମେତାନ୍‌ ନିୟାମ୍‌ ବାଇୟାକାନ୍‌ତେୟାଃରାଃ ସେୱାକାମିରେ ଚିମିନ୍‌ ପୁରାଃ ଆଦ୍‌କା ମାନାରାଙ୍ଗ୍‌ କା ହବାଅଃଆ?
10 ૧૦ અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું.
୧୦ଆବୁ କାଜି ଦାଡ଼ିୟାବୁ, ମାସ୍କାଲ୍‌ରେୟାଃ ମିଆଁଦ୍‌ ମାନାରାଙ୍ଗ୍‌ ହବାୟାନ୍‌ ହରାତେ, ସିଦା ଦିପିଲିରେ ତାଇକେନ୍‌ ମାନାରାଙ୍ଗ୍‌ ନାହାଁଃ ବାନଃଆ ।
11 ૧૧ કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે!
୧୧ଚିୟାଃଚି ଘାଡ଼ିକାଦ୍‌ଗି ତାଇନଃ ବିଷାଏ ନିମିନାଙ୍ଗ୍‌ ମାନାରାଙ୍ଗ୍‌ ହବାଅଃତାନ୍‌ରେଦ, କା ଟୁଣ୍ଡୁଃ ବିଷାଏ ନେଆଁଁଏତେ ଚିମିନ୍‌ ପୁରାଃ ଆଦ୍‌କାତେ ମାନାରାଙ୍ଗ୍‌ କା ହବାଅଃଆ?
12 ૧૨ એ માટે અમને એવી આશા હોવાથી, અમે બહુ નિર્ભયતાથી બોલીએ છીએ;
୧୨ଆବୁଆଃ ଏନ୍‌ ଆସ୍ରା ମେନାଃ ଏନାମେନ୍ତେ ଆବୁ ଜୀଉରେ କେଟେଦ୍‌କେଦ୍‌ତେ ମେନାବୁଆ ।
13 ૧૩ અને મૂસાની જેમ નહિ, કે જેણે ઇઝરાયલના દીકરાઓ ટળી જનારાં મહિમાનો અંત પણ નિહાળે નહિ માટે પોતાના મુખ પર પડદો નાખ્યો.
୧୩ଆବୁ ମୁଶା ନାବୀ ଲେକା ନାହାଁଲାବୁ । ଏନ୍‌ ମାସ୍କାଲ୍‌ରେୟାଃ ରାଁପ୍‌ରାଃ ତେଜ୍‌ କାମ୍‌ତିୟଃତେୟାଃ ଇସ୍ରାଏଲ୍‌ ହଡ଼କ ଆଲକାକ ନେଲେକା ମେନ୍ତେ ଇନିଃ ଆୟାଃ ମଚା ଦାପାଲ୍‌କାଦ୍‌ ତାଇକେନାଏ ।
14 ૧૪ પણ તેઓના મન કઠણ થયાં; કેમ કે આજ સુધી જૂનો કરાર વાંચતા તે પડદો એમનો એમ જ રહે છે; પણ તે તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.
୧୪ସାର୍‌ତି କାଜିଲେରେ, ଇନ୍‌କୁଆଃ ଆୟୁମ୍‌ରେୟାଃ ଆଡଃ ମନ୍‌ରେ ଆଟ୍‌କାର୍‌ଉରୁମ୍‌ରେୟାଃ ପେଡ଼େଃ କା ତାଇକେନା । ନାହାଁଃହଗି ମାରି ରାଜିନାମା ପାଢ଼ାଅ ଇମ୍‌ତା ଇନ୍‌କୁଆଃ ମନ୍‌କ ଦାପାଲାକାନା । ୟୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ୍‌ଲଃ ମେସାନ୍‌ ହରାତେ ଏସ୍‌କାର୍‌ ଏନ୍‌ ଦାପାଲାକାନ୍‌ତେୟାଃ ଆତମଃଆ ।
15 ૧૫ પણ આજ સુધી જયારે તેઓ મૂસાનાં પુસ્તકો વાંચે છે ત્યારે તેઓના હૃદય પર પડદો રહે છે;
୧୫ନାହାଁଃହଗି, ଏନ୍‌ ମୁଶା ନାବୀଆଃ ଆନ୍‌ଚୁକେ ପାଢ଼ାଅତାନ୍‌ ଇମ୍‌ତା ଇନ୍‌କୁଆଃ ମନ୍‌ରେ ନାହାଁଃ ଜାକେଦ୍‌ ଦାପାଲାକାନା ।
16 ૧૬ પણ જયારે તે પ્રભુની તરફ ફરશે, ત્યારે તે પડદો ખસેડી નાખવામાં આવશે.
୧୬ମେନ୍‌ଦ ଏନ୍‌ ଦାପାଲାକାନ୍‌ତେୟାଃ ହଗି ଆତମ୍‌ ଦାଡ଼ିୟଃଆ । ଚିୟାଃଚି ଧାରାମ୍‌ପୁଥିରେ ଅଲାକାନା, “ପ୍ରାଭୁସାଃତେ ହେତାରୁହାଡ଼୍‌ଲେରେ, ଏନ୍‌ ଦାପାଲାକାନ୍‌ତେୟାଃ ଆତମଃଆ ।”
17 ૧૭ હવે પ્રભુ તે આત્મા છે; અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે.
୧୭ନାହାଁଃଦ, “ପ୍ରାଭୁ” ଆତ୍ମା ତାନିଃ । ଆଡଃ ପ୍ରାଭୁଆଃ ଆତ୍ମା ତାଇନ୍‌ତାଃରେ, ତନଲ୍‌ ବାନଆଃ ।
18 ૧૮ પણ આપણે સહુ ઉઘાડે મુખે જેમ આરસીમાં, તેમ પ્રભુના મહિમાને નિહાળીને, પ્રભુના આત્માથી તે જ રૂપમાં અધિકાધિક મહિમા ધારણ કરતાં રૂપાંતર પામીએ છીએ.
୧୮ଆବୁ ସବେନ୍‌କଆଃ କା ହାରୁବାକାନ୍‌ ମେଦ୍‌ମୁହାଁଡ଼୍‌ରେ ନାହାଁଃ ପ୍ରାଭୁଆଃ ମାନାରାଙ୍ଗ୍‌ ଚାମ୍‌କାଅଃତାନା ଆଡଃ ଏନ୍‌ ମାନାରାଙ୍ଗ୍‌ଗି ପ୍ରାଭୁତାଃଏତେ ହିଜୁଃତାନା, ଆଡଃ ଆବୁ ପୁରାଃଗି ମାସ୍କାଲଃତାନ୍‌ଲଃ ଆୟାଃ ରୁପ୍‌ ଲେକାବୁ ବାଦ୍‌ଲାଅଃତାନା । ଚିଆଃଚି ପ୍ରାଭୁଗି ଆତ୍ମା ତାନିଃ ଆଡଃ ଆୟାଃ ହରାତେ ନେ ସବେନାଃ ହବାଅଃତାନା ।

< કરિંથીઓને બીજો પત્ર 3 >