< તિમોથીને પહેલો પત્ર 1 >
1 ૧ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તા તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞાથી થયેલ ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને સલામ.
ⲁ̅ⲡⲁⲩⲗⲟⲥ ⲡⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲙ̅ⲡⲉⲭ̅ⲥ̅ ⲓ̅ⲥ̅ ⲕⲁⲧⲁⲡⲟⲩⲉϩⲥⲁϩⲛⲉ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉⲛⲥⲱⲧⲏⲣ. ⲙⲛ̅ⲡⲉⲭ̅ⲥ̅ ⲓ̅ⲥ̅ ⲧⲉⲛϩⲉⲗⲡⲓⲥ.
2 ૨ ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.
ⲃ̅ⲉϥⲥϩⲁⲓ̈ ⲛ̅ⲧⲓⲙⲟⲑⲉⲟⲥ ⲡϩⲁⲕ ⲛ̅ϣⲏⲣⲉ ϩⲛ̅ⲧⲡⲓⲥⲧⲓⲥ. ⲧⲉⲭⲁⲣⲓⲥ ⲛⲁⲕ ⲙⲛ̅ⲡⲛⲁ ⲁⲩⲱ ϯⲣⲏⲛⲏ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉⲛⲉⲓⲱⲧ ⲙⲛ̅ⲡⲉⲭ̅ⲥ̅ ⲓ̅ⲥ̅ ⲡⲉⲛϫⲟⲉⲓⲥ·
3 ૩ હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને એફેસસમાં રહેવા વિનંતી કરી હતી જેથી તું કેટલાક માણસોને આજ્ઞા કરી શકે કે, તેઓ અલગ પ્રકારનો ઉપદેશ ન કરે,
ⲅ̅ⲕⲁⲧⲁⲑⲉ ⲉⲛⲧⲁⲓ̈ⲥⲉⲡⲥⲱⲡⲕ̅ ⲉⲧⲣⲉⲕϭⲱ ϩⲛ̅ⲉⲫⲉⲥⲟⲥ ⲉⲉⲓⲛⲁⲃⲱⲕ ⲉⲧⲙⲁⲕⲉⲇⲟⲛⲓⲁ. ϫⲉ ⲉⲕⲉⲡⲁⲣⲁⲅⲅⲉⲓⲗⲉ ⲛ̅ϩⲟⲓ̈ⲛⲉ ⲉⲧⲙ̅ϯϭⲉⲥⲃⲱ
4 ૪ અને દંતકથાઓ પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે; કેમ કે એવી વાતો, ઈશ્વરની યોજના કે જે વિશ્વાસ દ્વારા છે તેને આગળ વધારવાને બદલે ખોટા વાદવિવાદ ઊભા કરે છે.
ⲇ̅ⲁⲩⲱ ⲉⲧⲙ̅ϫⲓϩⲣⲁⲩ ⲉⲛⲓϣϥⲱ ⲙⲛ̅ⲛⲓϣⲁϫⲉ ⲛ̅ϫⲱⲙ ⲉⲧⲉⲙⲛ̅ⲧⲟⲩϩⲁⲏ. ⲛⲁⲓ̈ ⲉⲧϯ ⲛ̅ϩⲉⲛϣⲓⲛⲉ ⲉϩⲟⲩⲉⲧⲟⲓⲕⲟⲛⲟⲙⲓⲁ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲉⲧϩⲛ̅ⲧⲡⲓⲥⲧⲓⲥ·
5 ૫ આ આજ્ઞાનો મુખ્ય હેતુ પ્રેમ છે કે જે શુદ્ધ હૃદય, સારા અંતઃકરણ તથા ઢોંગ વગરના વિશ્વાસથી છે,
ⲉ̅ⲡϫⲱⲕ ⲇⲉ ⲙ̅ⲡⲉⲛⲧⲁⲩⲧⲁⲁϥ ⲉⲧⲟⲟⲧⲛ̅ ⲡⲉ ⲧⲁⲅⲁⲡⲏ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲟⲩϩⲏⲧ ⲉϥⲧⲃ̅ⲃⲏⲩ ⲙⲛ̅ⲟⲩⲥⲩⲛⲓⲇⲏⲥⲓⲥ. ⲙⲛ̅ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲉⲙⲛ̅ϩⲩⲡⲟⲕⲣⲓⲛⲉ ⲛ̅ϩⲏⲧⲥ̅.
6 ૬ જે ચુકી જઈને કેટલાક નકામી વાતો કરવા લાગ્યા છે.
ⲋ̅ⲛⲁⲓ̈ ⲉⲧⲉⲙⲡⲉϩⲟⲓ̈ⲛⲉ ⲙⲁⲧⲉ ⲙ̅ⲙⲟⲟⲩ. ⲁⲩⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ̈ ⲉϩⲉⲛϣⲁϫⲉ ⲉⲩϣⲟⲩⲉⲓⲧ.
7 ૭ તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી.
ⲍ̅ⲉⲩⲟⲩⲱϣ ⲉϣⲱⲡⲉ ⲛ̅ⲥⲁϩ ⲙ̅ⲡⲛⲟⲙⲟⲥ. ⲉⲛⲥⲉⲛⲟⲓ̈ ⲁⲛ ⲛ̅ⲛⲉⲧⲟⲩϫⲱ ⲙ̅ⲙⲟⲟⲩ. ⲟⲩⲇⲉ ϫⲉ ⲉⲩⲧⲁϫⲣⲏⲩ ⲉϫⲛ̅ⲟⲩ·
8 ૮ પણ આપણે તો જાણીએ છીએ કે, જો નિયમશાસ્ત્રનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે.
ⲏ̅ⲧⲛ̅ⲥⲟⲟⲩⲛ ⲇⲉ ϫⲉ ⲛⲁⲛⲟⲩⲡⲛⲟⲙⲟⲥ ⲉⲣϣⲁⲛⲟⲩⲁ ⲁⲁϥ ϩⲓⲧⲉϥⲙⲛ̅ⲧⲙⲉ.
9 ૯ આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમશાસ્ત્ર તો ન્યાયીને માટે નહિ પણ સ્વચ્છંદીઓ, બળવાખોરો, અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો, ધર્મભ્રષ્ટો, પિતૃહત્યારાઓ, માતૃહત્યારાઓ, હત્યારાઓ,
ⲑ̅ⲉϥⲥⲟⲟⲩⲛ ⲙ̅ⲡⲁⲓ̈. ϫⲉ ⲛⲉⲣⲉⲡⲛⲟⲙⲟⲥ ⲕⲏ ⲁⲛ ⲉϩⲣⲁⲓ̈ ⲙ̅ⲡⲇⲓⲕⲁⲓⲟⲥ ⲁⲗⲗⲁ ⲛ̅ⲛ̅ⲁⲛⲟⲙⲟⲥ. ⲙⲛ̅ⲛⲉⲧⲉⲛ̅ⲥⲉϩⲩⲡⲟⲧⲁⲥⲥⲉ ⲁⲛ. ⲛ̅ⲛ̅ⲁⲥⲉⲃⲏⲥ ⲙⲛ̅ⲛ̅ⲣⲉϥⲣ̅ⲛⲟⲃⲉ. ⲛ̅ⲛⲉⲧϫⲁϩⲙ̅. ⲁⲩⲱ ⲛⲉⲧⲃⲏⲧ. ⲛ̅ⲛ̅ⲣⲉϥⲥⲉϣⲉⲓⲱⲧ ⲙⲛ̅ⲛ̅ⲣⲉϥⲥⲉϣⲙⲁⲁⲩ. ⲛ̅ⲛ̅ⲣⲉϥϩⲉⲧⲃ̅ⲣⲱⲙⲉ.
10 ૧૦ વ્યભિચારીઓ, સમલૈંગિકો, મનુષ્યોનો વ્યાપાર કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સાક્ષીઓ
ⲓ̅ⲛ̅ⲙ̅ⲡⲟⲣⲛⲟⲥ. ⲛ̅ⲛ̅ⲣⲉϥⲛ̅ⲕⲟⲧⲕ̅ ⲙⲛ̅ϩⲟⲟⲩⲧ. ⲛ̅ⲛ̅ⲣⲉϥϭⲉⲧⲡⲣⲱⲙⲉ ⲉⲃⲟⲗ. ⲛ̅ⲛ̅ⲣⲉϥϫⲓϭⲟⲗ. ⲛ̅ⲛ̅ⲣⲉϥⲱⲣⲕ̅ ⲛ̅ⲛⲟⲩϫ. ⲙⲛ̅ϩⲱⲃ ⲛⲓⲙ ⲉⲧϯ ⲟⲩⲃⲉⲧⲉⲥⲃⲱ ⲉⲧⲟⲩⲟϫ
11 ૧૧ તથા સ્તુતિપાત્ર ઈશ્વરના મહિમાની જે સુવાર્તા મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય, એવા સર્વને માટે છે.
ⲓ̅ⲁ̅ⲕⲁⲧⲁⲡⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲟⲛ ⲙ̅ⲡⲉⲟⲟⲩ ⲙ̅ⲡⲙⲁⲕⲁⲣⲓⲟⲥ ⲛ̅ⲛⲟⲩⲧⲉ. ⲡⲁⲓ̈ ⲁⲛⲟⲕ ⲉⲛⲧⲁⲩⲧⲁⲛϩⲟⲩⲧ ⲉⲣⲟϥ·
12 ૧૨ મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણ્યો અને સેવામાં નિયુક્ત કર્યો;
ⲓ̅ⲃ̅ϯϣⲡ̅ϩⲙⲟⲧ ⲛ̅ⲧⲙ̅ⲡⲉⲧϯϭⲟⲙ ⲛⲁⲓ̈ ⲡⲉⲭ̅ⲥ̅ ⲓ̅ⲥ̅ ⲡⲉⲛϫⲟⲉⲓⲥ. ϫⲉ ⲁϥⲟⲡⲧ̅ ⲙ̅ⲡⲓⲥⲧⲟⲥ. ⲉⲁϥⲕⲁⲁⲧ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲩⲇⲓⲁⲕⲟⲛⲓⲁ.
13 ૧૩ જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા હિંસક હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે અવિશ્વાસી હોવાથી મેં અજ્ઞાનતામાં તે કર્યું હતું;
ⲓ̅ⲅ̅ⲉⲉⲓⲟ ⲛ̅ϫⲁⲧⲟⲩⲁ ⲛ̅ϣⲟⲣⲡ̅. ⲁⲩⲱ ⲛ̅ⲇⲓⲱⲕⲧⲏⲥ. ⲁⲩⲱ ⲛ̅ⲣⲉϥⲥⲱϣ. ⲁⲗⲗⲁ ⲁⲩⲛⲁ ⲛⲁⲓ̈ ϫⲉ ⲛ̅ⲧⲁⲓ̈ⲁⲁⲩ ⲉⲓ̈ⲟ ⲛ̅ⲁⲧⲥⲟⲟⲩⲛ ϩⲛ̅ⲟⲩⲙⲛ̅ⲧⲁⲧⲡⲓⲥⲧⲟⲥ·
14 ૧૪ પણ ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ તથા પ્રેમ સાથે પ્રભુની કૃપા અતિશય થઈ.
ⲓ̅ⲇ̅ⲁⲥⲁϣⲁⲓ̈ ⲇⲉ ⲛ̅ϭⲓⲧⲉⲭⲁⲣⲓⲥ ⲙ̅ⲡⲉⲛϫⲟⲉⲓⲥ. ⲙⲛ̅ⲧⲡⲓⲥⲧⲓⲥ. ⲁⲩⲱ ⲧⲁⲅⲁⲡⲏ ϩⲙ̅ⲡⲉⲭ̅ⲥ̅ ⲓ̅ⲥ̅·
15 ૧૫ આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા સારુ દુનિયામાં આવ્યા, તેઓમાં હું મુખ્ય છું;
ⲓ̅ⲉ̅ⲟⲩⲡⲓⲥⲧⲟⲥ ⲡⲉ ⲡϣⲁϫⲉ ⲁⲩⲱ ϥⲙ̅ⲡϣⲁ ⲛ̅ⲧⲁⲓ̈ⲟ ⲛⲓⲙ. ϫⲉ ⲡⲉⲭ̅ⲥ̅ ⲓ̅ⲥ̅ ⲁϥⲉⲓ ⲉⲡⲕⲟⲥⲙⲟⲥ ⲉⲛⲉϩⲙ̅ⲛ̅ⲣⲉϥⲣ̅ⲛⲟⲃⲉ ⲉⲁⲛⲟⲕ ⲡⲉ ⲡⲉⲩϣⲟⲣⲡ̅.
16 ૧૬ પણ તે કારણથી મારા પર દયા દર્શાવીને ખ્રિસ્ત ઈસુએ મારામાં પૂરી સહનશીલતા પ્રગટ કરી કે જે દ્વારા અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમુનો પ્રાપ્ત થાય. (aiōnios )
ⲓ̅ⲋ̅ⲁⲗⲗⲁ ⲉⲧⲃⲉⲡⲁⲓ̈ ⲁⲩⲛⲁ ⲛⲁⲓ̈ ϫⲉⲕⲁⲁⲥ ⲉⲣⲉⲡⲉⲭ̅ⲥ̅ ⲓ̅ⲥ̅ ⲟⲩⲱⲛϩ̅ ⲉⲃⲟⲗ ⲛ̅ϩⲏⲧ ⲛ̅ϣⲟⲣⲡ̅ ⲛ̅ⲧⲉϥⲙⲛ̅ⲧϩⲁⲣϣ̅ϩⲏⲧ ⲧⲏⲣⲥ̅. ⲉⲧⲣⲁⲣ̅ⲥⲙⲟⲧ ⲛ̅ⲛⲉⲧⲛⲁⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟϥ ⲉⲡⲱⲛϩ̅ ϣⲁⲉⲛⲉϩ. (aiōnios )
17 ૧૭ જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન. (aiōn )
ⲓ̅ⲍ̅ⲡⲣ̅ⲣⲟ ⲇⲉ ⲛ̅ⲛ̅ϣⲁⲉⲛⲉϩ ⲡⲁⲧⲧⲁⲕⲟ. ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲓⲁⲧⲛⲁⲩ ⲉⲣⲟϥ ⲙⲁⲩⲁⲁϥ. ⲡⲧⲁⲉⲓⲟ ⲛⲁϥ ⲙⲛ̅ⲡⲉⲟⲟⲩ ϣⲁⲉⲛⲉϩ ⲛ̅ⲉⲛⲉϩ ϩⲁⲙⲏⲛ· (aiōn )
18 ૧૮ દીકરા તિમોથી, તારા વિષે અગાઉ થયેલાં ભવિષ્યકથન પ્રમાણે, આ આજ્ઞા હું તને આપું છું કે, તે ભવિષ્યકથનોની સહાયથી તું સારી લડાઈ લડે;
ⲓ̅ⲏ̅ⲧⲉⲓ̈ⲡⲁⲣⲁⲅⲅⲉⲗⲓⲁ ϯⲕⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲁⲕ ⲉϩⲣⲁⲓ̈ ⲡⲁϣⲏⲣⲉ ⲧⲓⲙⲟⲑⲉⲟⲥ ⲕⲁⲧⲁⲛⲉⲡⲣⲟⲫⲏⲧⲓⲁ ⲉⲧⲧⲁϩⲟ ⲙ̅ⲙⲟⲕ. ϫⲉ ⲉⲕⲉϩⲟⲕⲕ̅ ϩⲣⲁⲓ̈ ⲛ̅ϩⲏⲧⲟⲩ ⲛ̅ⲧⲙⲛ̅ⲧⲙⲁⲧⲟⲓ̈ ⲉⲧⲛⲁⲛⲟⲩⲥ.
19 ૧૯ અને વિશ્વાસ તથા શુદ્ધ અંતઃકરણ રાખે. તેનો ત્યાગ કરવાથી કેટલાકનું વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું છે.
ⲓ̅ⲑ̅ⲉⲩⲛ̅ⲧⲁⲕ ⲙ̅ⲙⲁⲩ ⲧⲡⲓⲥⲧⲓⲥ. ⲙⲛ̅ⲧⲥⲓⲛⲏⲇⲏⲥⲓⲥ ⲉⲧⲛⲁⲛⲟⲩⲥ. ⲧⲁⲓ̈ ⲉⲛⲧⲁϩⲟⲓ̈ⲛⲉ ⲕⲁⲁⲥ ⲛ̅ⲥⲱⲟⲩ ⲁⲩϣⲉ ⲛ̅ϩⲁⲥⲓⲉ ϩⲛ̅ⲧⲡⲓⲥⲧⲓⲥ.
20 ૨૦ તેઓમાંના હુમનાયસ તથા આલેકસાંદર છે; તેઓ દુર્ભાષણ કરવાનું ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યાં છે.
ⲕ̅ⲛⲁⲓ̈ ⲉⲩⲉⲃⲟⲗ ⲛ̅ϩⲏⲧⲟⲩ ⲡⲉ ϩⲩⲙⲉⲛⲁⲓⲟⲥ. ⲙⲛ̅ⲁⲗⲉⲝⲁⲛⲇⲣⲟⲥ. ⲛⲁⲓ̈ ⲉⲛⲧⲁⲓ̈ⲧⲁⲁⲩ ⲙ̅ⲡⲥⲁⲧⲁⲛⲁⲥ ϫⲉ ⲉϥⲉⲡⲁⲓⲇⲉⲩⲉ ⲙ̅ⲙⲟⲟⲩ ⲉⲧⲙ̅ϫⲓⲟⲩⲁ·