< પિતરનો પહેલો પત્ર 4 >

1 હવે ખ્રિસ્તે આપણે માટે મનુષ્યદેહમાં દુ: ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ; કેમ કે જેણે મનુષ્યદેહમાં દુ: ખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે,
କ୍ରିସ୍ଟନ୍‌ ଡଅଙ୍‌ଲୋଙନ୍‌ ପରାନ୍‌ଡଣ୍ଡନ୍‌ ଡେଏନ୍‌, ତିଆସନ୍‌ ମନ୍ନବେନ୍‌ ଆନିନ୍‌ ଅନ୍ତମ୍‌ ଅମ୍ମେନାବା; ଇନିଆସନ୍‌ଗାମେଣ୍ଡେନ୍‌ ଅଙ୍ଗା ମନ୍‌ରା କ୍ରିସ୍ଟନ୍‌ ଆସନ୍‌ ଡଅଙ୍‌ଲୋଙନ୍‌ ପରାନ୍‌ଡଣ୍ଡନ୍‌ ଡେତେ, ଆନିନ୍‌ ଇର୍ସେନ୍‌ ସିଲଡ୍‌ ସବ୍‌ଙାଲନ୍‌ ଡକୋତନେ ।
2 કે જેથી તે બાકીનું જીવન માણસોની વિષયવાસનાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિતાવે.
ଆମ୍ୱେଞ୍ଜି ନମି ସିଲଡ୍‌ ଡିଅଙ୍ଗା ଡିନ୍ନା ଜାୟ୍‌ ପୁର୍ତିଲୋଙନ୍‌ ଆମେଙ୍‌ ଏଡକୋତନ୍‌, ଡିୟ୍‌ତେ ଡିନ୍ନା ଜାୟ୍‌ ଡଅଙ୍‌ଡାଗୋ ଆ କାବ୍ବାଡ଼ାଜି ଏର୍‌ଲନୁମନ୍‌ ଇସ୍ୱରନ୍‌ ଆ ଇସ୍ସୁମ୍‌ ବାତ୍ତେ ଲନୁମ୍‌ନାବା ।
3 કેમ કે જેમ વિદેશીઓ જેમાં આનંદ માને છે તે પ્રમાણે કરવામાં તમે તમારા જીવનનો ઘણો સમય વિતાવ્યો છે, તે બસ તે છે. તે સમયે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં, તથા તિરસ્કૃત મૂર્તિપૂજામાં મગ્ન હતા.
ଆମ୍ମୁଙ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି ଏର୍‌ଡର୍ନେମରଞ୍ଜି ଅନ୍ତମ୍‌ ଏଞଣ୍ଡ୍ରମ୍‌ଲନ୍‌, ଆମ୍ୱେଞ୍ଜି ଡାରିନେନ୍‌, ମନଙ୍‌ତଡନ୍‌ ଆନିଃୟମ୍‌, ଗାସାଲନ୍‌, ଲେଙ୍‌ନେନ୍‌ ଜୟ୍‍ନେନ୍‍, ମନଗାଡନ୍‍ ଡ ପରାନ୍‌ସାତ୍ତିନ୍‌ ସନୁମ୍‍ପୁରନ୍‍ ଏଲୁମେନ୍‍ ।
4 એ બાબતોમાં તમે તેઓની સાથે જે દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામે છે અને તમારી નિંદા કરે છે.
ନମି ଆମ୍ୱେଞ୍ଜି ଆନିଞ୍ଜି ସରିନ୍‌ ମାୟ୍‌ଲନ୍‌ ତି ପରାନ୍‌ସାତ୍ତିନ୍‌ ଆ କାବ୍ବାଡ଼ାଜି ଏଃଲ୍ଲୁମେ, ତିଆସନ୍‌ ଆନିଞ୍ଜି ସାନ୍ନି ଡେତଜି କି ଆମ୍ୱେଞ୍ଜିଆଡଙ୍‌ ନିଣ୍ଡୟ୍‌ତବେଞ୍ଜି ।
5 જીવતાંઓનો તથા મૃત્યુ પામેલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે;
ବନ୍‌ଡ ଅଙ୍ଗା ଆ ଇସ୍ୱର ଆମେଙ୍‌ମରଞ୍ଜି ଡ ଆରବୁମରଞ୍ଜିଆଡଙ୍‌ ବିସାରନ୍‌ ଆସନ୍‌ ଅବ୍‌ଜାଡାଲନ୍‌ ଡକୋତନ୍‌, ତି ଆ ମୁକ୍କାବାନ୍‍ ଆନିଞ୍ଜି ଅଡ଼୍‌କୋନ୍‌ ଆ ଇସାବ ତିୟ୍‌ତଜି ।
6 કેમ કે મૃત્યુ પામેલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરાઈ હતી કે જેથી શરીરમાં તેઓનો ન્યાય થાય, પણ આત્મા વિષે તેઓ ઈશ્વરમાં જીવે.
ଏଙ୍ଗାଲ୍‌ଡେନ୍‌ ଆରବୁମରଞ୍ଜି ମନ୍‌ରାଞ୍ଜି ଅନ୍ତମ୍‌ ଆମେଙ୍‌ ଡଅଙ୍‌ଲୋଙନ୍‌ ବିସାରନ୍‌ ଅଃଡ୍ଡେଲଜି ଜନଙ୍‌ଡେନ୍‌, ଇସ୍ୱରନ୍‌ ଅନ୍ତମ୍‌ ପୁରାଡ଼ାଲୋଙନ୍‌ ଅମେଙ୍‌ତଜି, ତିଆସନ୍‌ ଆରବୁମରଞ୍ଜି ଆମଙ୍‌ ନିୟ୍‌ ମନଙ୍‌ବରନ୍‌ ଅନପ୍ପୁଙନ୍‌ ଡେଏନ୍‌ ।
7 બધી બાબતોનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવચેત રહો જેથી તમે પ્રાર્થના કરી શકો.
ଅଡ଼୍‌କୋନ୍‌ଆତେ ଆସନ୍‌ ଅନଞିଡ୍‌ ଡିନ୍ନାନ୍‌ ତୁୟାୟ୍‌ଲାୟ୍‌ । ତିଆସନ୍‌ ଆବ୍ବୟ୍‌ଡମ୍‌ଲନ୍‌ ଡକୋନାବା, ଆରି ପାର୍ତନାନେନ୍‌ ଆସନ୍‌ ଜାଗର୍ତ ଡକୋନାବା ।
8 વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.
ଆରି ସମ୍ପରା ଉଗରନ୍‌ ବାତ୍ତେ ତର୍ଡମ୍‌ ଅଲ୍‌ଡୁଙ୍‌ୟମ୍‌ବା, ଇନିଆସନ୍‌ଗାମେଣ୍ଡେନ୍‌ ଡନୁଙ୍‌ୟମନ୍‌ ଗୋଗୋୟ୍‌ ଇର୍ସେନ୍‌ ୟୁମ୍‍ତେ ।
9 કઈ પણ ફરિયાદ વગર તમે એકબીજાનો સત્કાર કરો.
ଏକୁସ୍ସାଡଙ୍‌ନେ, ତର୍ଡମ୍‌ ଅଲ୍‌ସାକ୍କେବା,
10 ૧૦ દરેકને જે કૃપાદાન મળ્યું છે તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું.
ଇସ୍ୱରନ୍‌ ଡିଲେ ମନ୍‌ରାନ୍‌ଆଡଙ୍‌ ମନଙ୍‌ ମନଙ୍‌ ତନିୟ୍‌ତିୟଞ୍ଜି ତିୟ୍‌ଲବେନ୍‌, ଆନା ଅଙ୍ଗା ତନିୟ୍‌ତିୟ୍‌ ଏଞାଙେନ୍‌, ତିଆତେ ବୟନ୍‌ ତର୍ଡମ୍‌ ଅଲ୍‌ସାକ୍କେନ୍‌ ଆସନ୍‌ ଅବୟ୍‌ ବୁଡ୍ଡିମର୍‌ ଗୁମୁସ୍ତାନ୍‌ ଅନ୍ତମ୍‌ ତିଆତେ ଞଣ୍ଡ୍ରମ୍‌ନାବା ।
11 ૧૧ જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન. (aiōn g165)
ଆନା ଅପ୍ପୁଙ୍‌ବର୍ତେ, ଆନିନ୍‌ ଇସ୍ୱର ଆ ବର୍ନେ ଆରପ୍ପୁଙ୍‌ବର୍‌ତେନ୍‌ ଆ ମନ୍‌ରା ଅନ୍ତମ୍‌ ଅପ୍ପୁଙ୍‍ବରେତୋ; ଆନା ସେବା କାବ୍ବାଡ଼ାନ୍‌ ଲୁମ୍‌ତେ, ଆନିନ୍‌ ଇସ୍ୱର ଆମଙ୍‌ ସିଲଡ୍‌ ବୋର୍ସାନ୍‌ ଆଞ୍ରାଙେନ୍‌ ଆ ମନ୍‌ରା ଅନ୍ତମ୍‌ ସେବାଏତୋ; ଏତ୍ତେଲ୍‌ଡେନ୍‌ ଜିସୁ କ୍ରିସ୍ଟନ୍‌ ଅମ୍ମେଲେ ଇସ୍ୱରନ୍‌ ଗନୁଗୁ ପନେମେଙନ୍‌ ଡେତେ; ଆଏଡ଼ର୍‌ ଗନୁଗୁ ପନେମେଙନ୍‌ ଡ ରନପ୍ତିନ୍‌ ଆନିନ୍‌ଆତେ । ଆମେନ୍‌ । (aiōn g165)
12 ૧૨ વહાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં તમને કંઈ વિચિત્ર થયું હોય તેમ સમજીને આશ્ચર્ય ન પામો.
ଏ ଡନୁଙ୍‌ୟମ୍‌ଡମ୍‌ ମନ୍‌ରାଞ୍ଜି, ଆମ୍ୱେଞ୍ଜିଆଡଙ୍‌ ମନାଲ୍‌ମାଲନ୍‌ ଆସନ୍‌ ଅଙ୍ଗା ଡନଣ୍ଡାୟ୍‌ ତଗୋନ୍‌ ଅନ୍ତମ୍‌ ଅମଙ୍‌ବେନ୍‌ ଅଡ଼ୋତାୟ୍‍, ତିଆତେ ବରନ୍ତଙ୍‌ଡାନ୍‌ ଆ ଗନଡେଲ୍‌ଜି ଗାମ୍‌ଲେ ସାନ୍ନି ଡେଡଙ୍‌ବେନ୍‌ ତଡ୍‌ ।
13 ૧૩ પણ ખ્રિસ્તનાં દુઃખોમાં તમે ભાગીદાર થાઓ છો, તેને લીધે આનંદ કરો; કે જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે પણ તમે બહુ ઉલ્લાસથી આનંદ કરો.
ଆର୍ପାୟ୍‌ ସର୍ଡାନାବା, ଇନିଆସନ୍‌ଗାମେଣ୍ଡେନ୍‌ କ୍ରିସ୍ଟନ୍‌ ଏଙ୍ଗାଲେ ଡନଣ୍ଡାୟନ୍‌ ଞାଙେନ୍‌, ଏତ୍ତେଲେମା ଆନିନ୍‌ ସରିନ୍‌ ମାୟ୍‌ଲନ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି ନିୟ୍‌ ଡନଣ୍ଡାୟନ୍‌ ଏଞାଙ୍‌ତେ; ଆରି ଆ ଗନୁଗୁ ପନେମେଙନ୍‌ ଆଗ୍ରିୟ୍‌ତାତେନ୍‌ ଆ ଡିନ୍ନା ଆମ୍ୱେଞ୍ଜି ମାଡ୍ଡ ସର୍ଡାତବେନ୍‌ ।
14 ૧૪ જો ખ્રિસ્તનાં નામને કારણે તમારી નિંદા થતી હોય, તો તમે આશીર્વાદિત છો, કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.
କ୍ରିସ୍ଟନ୍‌ ଆଞୁମ୍‌ ଆସନ୍‌ ଆମ୍ୱେଞ୍ଜିଆଡଙ୍‌ ନିଣ୍ଡୟ୍‌ଲବେଞ୍ଜି ଡେନ୍‌, ଏତ୍ତେଲ୍‌ଡେନ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି ଆସିର୍ବାଦନ୍‌ ଏଞାଙ୍‌ତେ, ଇନିଆସନ୍‌ଗାମେଣ୍ଡେନ୍‌ ଗନୁଗୁଡମ୍‍ ଇସ୍ୱରନ୍‌ ଆ ପୁରାଡ଼ା ଅମଙ୍‌ବେନ୍‌ ଡକୋତନେ ।
15 ૧૫ પણ ખૂની, ચોર, દુરાચારી અથવા બીજાના કામમાં દખલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય.
ତିଆସନ୍‌ ଅମଙ୍‌ଲୋଙ୍‌ବେନ୍‌ ଆନ୍ନିଙ୍‌ ମନ୍‌ରାନ୍‌ ସମ୍ୱବ୍‌ଡାଲେ, ରାଉଡାଲନ୍‌, ଡୋସାନ୍‌ ଲୁମ୍‌ଲେ, ଗୋଡ଼େନ୍‌ ଅମ୍‌ଡୁଙ୍‌ଡାଲେ ଡନଣ୍ଡାୟନ୍‌ ଞାଙ୍‌ଡଙେ ତଡ୍‌ ।
16 ૧૬ પણ ખ્રિસ્તી હોવાને કારણે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ પણ તે નામમાં તે ઈશ્વરનો મહિમા કરે.
ବନ୍‌ଡ ଆମ୍ୱେଞ୍ଜି କ୍ରିସ୍ଟାନୁନ୍‌ ଏମ୍ରାୟ୍‌ଲନ୍‌ ଆସନ୍‌ ଡନଣ୍ଡାୟନ୍‌ ଏଞାଙେନ୍‌ ଡେନ୍‌, ଏତ୍ତେଲ୍‌ଡେନ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି ଗରୟ୍‍ଡଙ୍‍ବେନ୍‌; ଆର୍ପାୟ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି କ୍ରିସ୍ଟନ୍‌ ଆଞୁମ୍‌ ଆସନ୍‌ ଇସ୍ୱରନ୍‌ଆଡଙ୍‌ ସେଙ୍କେବା ।
17 ૧૭ કેમ કે ન્યાયચૂકાદાનો આરંભ ઈશ્વરના પરિવારમાં થવાનો સમય આવ્યો છે અને જો તેનો પ્રારંભ આપણામાં થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ નથી માનતા તેઓના હાલ કેવાં થશે?
ଇନିଆସନ୍‌ଗାମେଣ୍ଡେନ୍‌ ଇସ୍ୱରନ୍‌ ଆସିଂ ସିଲଡ୍‌ ବିସାରନ୍‌ ଉନେନ୍‌ ଆସନ୍‌ ଡିନ୍ନାନ୍‌ ଅଡ଼ୋଲାୟ୍‌, ଆରି ପର୍ତମ୍ମୁ ଅମଙ୍‌ଲେନ୍‌ ସିଲଡ୍‌ ବିସାରନ୍‌ ଉଲନ୍‌ ଡେନ୍‌, ଏତ୍ତେଲ୍‌ଡେନ୍‌ ଅଙ୍ଗା ମନ୍‌ରାଜି ଇସ୍ୱରନ୍‌ ଆ ବର୍ନେ ଆଲ୍ଲେତଜି, ଆନିଞ୍ଜି ଆତନିକ୍କି ପନବ୍‌ରଡନ୍‌ ଏଙ୍ଗାଗୋ ଡେତଜି?
18 ૧૮ ‘જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે, તો અધર્મી તથા પાપી માણસનું શું થશે?’
ଆରି ଡରମ୍ମ ସାସ୍ତ୍ରଲୋଙନ୍‌ ଆଇଡିଡ୍‌, “ଡରମ୍ମମରଞ୍ଜି ଅନୁରନ୍‌ ଆଞନାଙ୍‌ ଆସନ୍‌ ଡିୟ୍‌ନେ ଆ ଡଣ୍ଡ ଡେନ୍‌, ଏର୍‌ଡରମ୍ମମରଞ୍ଜି ଡ ଇର୍ସେମରଞ୍ଜି ଡିଅଙ୍ଗା ଆ ଡଣ୍ଡ ଅରଃ ଡେଏଞ୍ଜି?”
19 ૧૯ માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુઃખ સહન કરે છે તેઓ ભલું કાર્ય કરવાનું ચાલુ રાખતાં પોતાના પ્રાણોને વિશ્વાસુ સૃજનહારને સોંપે.
ତିଆସନ୍‌ ଅଙ୍ଗା ମନ୍‌ରାଜି ଇସ୍ୱରନ୍‌ ଆ ଇସ୍ସୁମ୍‌ ବାତ୍ତେ ଡନଣ୍ଡାୟନ୍‌ ଞାଙ୍‌ତଜି, ଆନିଞ୍ଜି ଅରାସାନେଡମ୍‌ ଗନବ୍‌ଡେଲ୍‌ମର୍‌ ଇସ୍ୱରନ୍‌ ଆମଙ୍‌ ସୋରୋପ୍ପାୟ୍‌ଡମ୍‌ଲନ୍‌ ମନଙ୍‌ କାବ୍ବାଡ଼ାନ୍‌ ଲୁମ୍‌ଲେ ଡକୋନେତଜି ।

< પિતરનો પહેલો પત્ર 4 >