< પિતરનો પહેલો પત્ર 3 >

1 તે જ પ્રમાણે, પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, એ માટે કે જો કોઈ પતિ વચન માનનાર ન હોય તો તે પોતાની પત્નીના આચરણથી,
ହେ ଲାକେ, ଏ କଗ୍‌ଲେକ୍, ଏପେଙ୍ଗ୍‌ ଜାର୍‌ ଜାର୍‌ ଡକ୍ରାର୍ତି ତଲ୍ୟା ଆଡୁ । ଇନେସ୍‌ ହେୱାର୍‌ ବିତ୍ରେତାଂ ଇନେର୍‌ ଇନେର୍‌ ବଚନ୍‌ନି ବଲ୍‌ ମାନିକିୱି ଆତିସ୍‌ ପା ଏପେଙ୍ଗ୍‌ ପାଣ୍ଡ୍ରା ଆୱାଦାଂ ନିତ୍ରେବେବାର୍‌ ହୁଡ଼୍‌ଜି ବଚନ୍‌ ପିସ୍‌ସି ଜାର୍‌ ଜାର୍‌ ଟଣ୍ଡେନ୍‌ ବେବାର୍‌ ହୁଦାଂ ବାଦ୍‌ଲା ଆନାତ୍‌ ।
2 એટલે તમારાં ઈશ્વર પ્રત્યે મર્યાદાયુક્ત શુદ્ધ વર્તન દ્વારા વચન વગર મેળવી લેવાય.
ଇନେସ୍‌ ହେୱାର୍‌ ବିତ୍ରେତାଂ ଇନେ ଇନେର୍‌ ବଚନ୍‌ନି ବଲ୍‌ମାନି କିତିସ୍‌ପା ଏପେଙ୍ଗ୍‌ ପାଣ୍ଡ୍ରୁ ଆୱାଦାଂ ସମାନ୍‌ ବେବାର୍‌ ହୁଡ଼୍‌ଜି ବଚନ୍‌ ପିସ୍ତି ଜାର୍‌ ଜାର୍‌ ଡକ୍ରିନି ବେବାର୍‌ ହୁକେ ବାଦ୍‌ଲା ଆନାର୍‌ ।
3 તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય;
ଆରେ ତେମୁଲ୍ ବେସ୍, ହନା ହାସ୍‌କୁ ତୁସ୍‍ନାକା ଆରି ହାର୍‌ଦି ହେନ୍ଦ୍ରା ଉସ୍‌ପାନାକା, ଏଲେଙ୍ଗ୍‌ ଇମ୍‌ଣି ବାର୍‍ତାକା ଆର୍ପାନାକା, ହେଦାଂ ଏପେଙ୍ଗ୍‌ ଆର୍ପାନାକା ହାର୍‌ ଆକାୟ୍‌,
4 પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે નમ્ર તથા શાંત આત્માનો, જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે, તેના અવિનાશી આભૂષણોનો હોય.
ହାତ୍‌ପା ହଲ୍‌ନାକା ନେ ମାନ୍ତ ଇମ୍‌ଣି କଁଆଣ୍‌ ଆରି ସୁସ୍ତାମିହା ଡ଼ୁକ୍ତି ମାନ୍‌ବାବ୍‌ନା ଇସ୍ୱର୍‌ତି ମୁମ୍‌ଦ ବେସିମଲ୍‌, ହେଦାଂ ନେ ମି ଜିରାୱି ହାରାଂ ଆଏତ୍‌ ।
5 કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી, તેઓ પોતપોતાનાં પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી.
ଇନେକିଦେଂକି ଆଗେକାଡ଼୍‌ଦ ଦାର୍ମିନି ପୁଇପୁୟା କଗ୍‌ଲେକ୍‌ ପା ଇସ୍ୱର୍‌ତି ତାକେ ବାର୍ସି ଇଡ଼୍‌ଜି ଜାର୍ ଜାର୍ ଡକ୍ରାତି ତଲ୍ୟା ଆଜ଼ି ଇ ବାନି ଜାର୍ ଜାର୍‌ତିଂ ତୁସ୍‌ଜ଼ି ମାଚିକ୍ ।
6 જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી તેમ; જો તમે સારું કરો છો અને ભયભીત ન બનો, તો તમે તેની દીકરીઓ છો.
ସାରା ହେ ଲାକେ ର କଗ୍‌ଲେ ମାଚାତ୍‌ । ହେଦେଲ୍‌ ଅବ୍ରାହାମ୍‌ ତଲ୍ୟା ଆଜ଼ି ହେୱାନିଂ ମାପ୍ରୁ ଇଞ୍ଜି ଇଞ୍ଜି ମାଚାତ୍‌ । ଏପେଙ୍ଗ୍‌ ନଂ ହେୱାନ୍ତି ଗାଡ଼୍‌ଚେକ୍‌ । ଜଦି ହାର୍‌ ବେବାର୍‌ କିତିସ୍‌, ତା ଆତିସ୍‌ ଇମ୍‌ଣି ବିସ୍ରେ ମିଙ୍ଗେଙ୍ଗ୍‌ ଆରେ ପାଣ୍ଡ୍ରୁ କିଦେଙ୍ଗ୍‌ ଆଡ଼୍‌ଦୁର୍‍ ।
7 તે જ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળી વ્યક્તિ છે તેમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ સમજીને, તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ.
ହେ ବାନି, ଏ ଡକ୍ରାର୍, ମି ପାର୍ତାନାତ ଇନେସ୍‌ ବାଦା ଆମେତ୍‌, ଇଦାଂ କାଜିଂ ଡକ୍ରିକାଂ ପାଚେନିଦିନ୍‌ତ ନାଦାର୍‌ ଗାଡ଼୍‌ ଆରି ଜାର୍‍ତି ଲାହାଙ୍ଗ୍‌ ଜିବୁନ୍‌ ଲାଗ୍‍ଦି ଉପ୍‌କାର୍‌ ଦାନ୍‌ନି ରଚେ ଆଦିକାର୍‌ଣ୍ଣି ପୁନ୍‌ଞ୍ଜି ହେୱେକାଂ ୱାରି କିୟାଟ୍‌ ଆରେ ଗିଆନ୍ତ ହେୱେକ୍‌ ଲାହାଂ ମାନାଟ୍‌ ।
8 આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ.
ହାରିହାରା କାତା ଇଦାଂ, ଏପେଙ୍ଗ୍‌ ୱିଜ଼ାଦେର୍ ରମାନ୍, ହାରି ସୁକ୍‌ଦୁକ୍‌ତ ସମାନ୍‍ ବଗ୍‌, ଟଣ୍ଡେନ୍‍ଲାଡ୍‌ତ ଜିଉନନାକା, କଁଆଣ୍‌ ମାନ୍‌ ଆରି ହୁଦାର୍‌ ମାନ୍ ଆଡୁ;
9 દુષ્ટતાનો બદલો વાળવા દુષ્ટતા ન કરો અને નિંદાનો બદલો વાળવા નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ.
ନସ୍ଟ ବାଦୁଲ୍‌ ନସ୍ଟ କି ନିନ୍ଦା ବାଦୁଲ୍‌ ନିନ୍ଦା କିୱାଦାଂ ବିନ୍‌ ପାକ୍ୟାତ ନଲେ ଆସିର୍ବାଦ୍‌ କିୟାଟ୍‌, ଇନେକିଦେଂକି ଏପେଙ୍ଗ୍‌ ଇନେସ୍‌ ଆସିର୍ବାଦ୍‌ନି ଆଦିକାର୍‌ ଆନାଦେର୍‌, ଇଦାଂ କାଜିଂ କୁକ୍ୟାତାଦେର୍ଣ୍ଣା ।
10 ૧૦ કેમ કે, ‘જે માણસ જીવનને પ્રેમ કરવા ઇચ્છે છે અને સારા દિવસો જોવા ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા;
ପୁଇପୁୟା ସାସ୍ତର୍‌ତ ଲେକା ମାନାତ୍‌, “ଇନେର୍‌ ଜିବୁନ୍‌ନି ସୁକ୍‍ବଗ୍‌ କିଦେଙ୍ଗ୍‌ ଆରେ ଜିଉନନି ଦିନ୍‌ ହୁଡ଼୍‌ଦେଂ ଇଚା କିନାନ୍‌, ହେୱାନ୍ ବାନ୍ୟା ବଚନ୍‌ତାଂ ଜାର୍ ୱେନ୍ଦୁଲ୍‌ତିଂ ଆରେ ନିନ୍ଦାନି ବଚନ୍‌ତାଂ ଜାର୍ ଓଟିତିଂ ଚିମ୍ରା କିଏନ୍;
11 ૧૧ તેણે દુષ્ટતાથી દૂર રહેવું, ભલું કરવું; શાંતિ શોધવી અને તેમાં પ્રવૃત્ત રહેવું.
ହେୱାନ୍‌ ବାନ୍ୟାତାଂ ମାସ୍‍ଦି ହାର୍‌ଦି କାମାୟ୍‌ କିଏନ୍‌; ଆରି ୱାସ୍କିନିକାତା ଲାହାଂ ସୁସ୍ତାନି ଆସିର୍ବାଦ୍‌ କିନାସ୍‌ ।
12 ૧૨ કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની પ્રાર્થના પ્રત્યે તેમના કાન ખુલ્લાં છે; પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓની વિરુદ્ધ છે.
ଇନେକିଦେଂକି ଦାର୍ମି ଲଗାର୍ତି କାଜିଂ ମାପ୍ରୁତି ନଞ୍ଜର୍ ମାନାତ୍‌, ହେୱାର୍‌ତି ପାର୍ତାନା କାଜିଂ ହେୱାନ୍ତି କିତୁଲ୍‌ ଜେୟା ଆତାତ୍ନା, ମାତର୍‌ ମାପ୍ରୁତି ୱେଇ ବାନ୍ୟାଲଗାର୍ତି ବିରୁଦ୍‌ତ ମାନାତ୍‌ ।”
13 ૧૩ જે સારું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું નુકસાન કરનાર કોણ છે?
ଆରେ ଏପେଙ୍ଗ୍‌ ଜଦି ହାର୍‌ଦି ବିସ୍ରେ ଆଗେ ଆଡ, ବାଟିଙ୍ଗ୍‌ ଇନେର୍‌ ମିଦାଂ ନସ୍ଟ କିଦ୍‌ନାର୍‌?
14 ૧૪ પરંતુ જો તમે ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમે આશીર્વાદિત છો; તેઓની ધમકીથી ડરો નહિ’ અને ગભરાઓ પણ નહિ.
ଆରେ ଜଦି ପା ଦାର୍ମି କାଜିଂ ମିଂ ଦୁକ୍‌ବଗ୍‌ କିଦେଙ୍ଗ୍‌ ଲାଗ୍‌ଦାନାତ୍‌, ତା ଆତିସ୍‌ ମିଙ୍ଗ୍ ଦନ୍ୟ । ହେୱାର୍‌ ପାଣ୍ଡ୍ରୁ କିତ୍‌ତିସ୍‌ ପାଣ୍ଡ୍ରା ଆଜ଼ି ବିଲ୍‍କି ଆମାଟ୍‌;
15 ૧૫ પણ ખ્રિસ્તને પ્રભુ તરીકે તમારાં અંતઃકરણમાં પવિત્ર માનો; અને તમારી જે આશા છે તે વિષે જો કોઈ પૂછે તો તેને નમ્રતા તથા માન સાથે પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.
ମାତର୍‌ କ୍ରିସ୍ଟତିଂ ମାପ୍ରୁ ଇଞ୍ଜି ଜାର୍ ଜାର୍‌ ମାନ୍‌ତିଂ ପୁଇପୁୟା ଲାକେ ମାନି କିୟାଟ୍‌ । ମି ତାକେ ମାନି ବାର୍ସିନି କାରଣ୍‌ ବିସ୍ରେ ଇନେର୍‌ ପର୍‍ସନ୍ କିତିସ୍, ହେୱାନିଂ ଉଲ୍‍ଟି ଉତର୍‌ ହିଦେଂ ଜାଲ୍‌ଦି ଆଜ଼ି ମାନାଟ୍,
16 ૧૬ શુદ્ધ અંતઃકરણ રાખો કે જેથી, જે બાબત વિષે તમારું ખરાબ બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંના તમારા સારા વર્તનની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય.
ମାତର୍‌ ହୁଦାର୍ ଆରି ହାର୍‌ ବାବ୍ରେ ଉତର୍‌ ହିୟାଟ୍‌, ମି ବାବ୍‌ନାତିଂ ନିର୍‌ମଲ୍‌ ଇଟାଟ୍‌ । ତା ଆତିସ୍‌, ଏପେଙ୍ଗ୍‌ କ୍ରିସ୍ଟତି ପାଚେହାନି ଲାକେ ସମାନ୍‌ ସନ୍‌ମାନ୍‌ କିନିୱେଡ଼ାଂ, ଇମ୍‌ଣାକାର୍‌ ମିଙ୍ଗ୍‌ ମିଚ୍‌ ନିନ୍ଦାକିଦ୍‌ନାର୍‌, ହେୱାର୍‌ ଲାଜୁ ଆନାର୍‌ ।
17 ૧૭ કેમ કે જો ઈશ્વરની ઇચ્છા એવી હોય, તો દુષ્ટતા કરવાને લીધે સહેવું તે કરતાં ભલું કરવાને લીધે સહેવું તે વધારે સારું છે.
ଇନେକିଦେଂକି ବାନ୍ୟାକାମାୟ୍‍ କାଜିଂ ଦୁକ୍‌ବଗ୍‌ କିନି ତାଂ ନଲେ ଜଦି ଇସ୍ୱର୍‌ତି ଇଚା ଆତିସ୍‌, ତା ଆତିସ୍‌ ସତ୍‌କାମାୟ୍‌ କାଜିଂ ଦୁକ୍‌ବଗ୍ କିନାକା ହାର୍‌ ।
18 ૧૮ કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને દેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.
ଲାଗିଂ ମା ଇସ୍ୱର୍‌ତି ଲାଗାଂ ତାନି କାଜିଂ ଜିସୁ କ୍ରିସ୍ଟ ପା ଦାର୍ମି ଆଜ଼ି ଅଦାର୍ମିତି କାଜିଂ ପାପ୍‌ ଆତିଲେ ରଗ ହାକିବଗ୍ କିତାନ୍ । ହେୱାନ୍ ଗାଗାଡ଼୍‌ତ ହାକିବଗ୍ କିନାକାନ୍‌ ହାତ୍‌ପା, ମାତର୍‌ ଜିବୁନ୍ତ ଜିତାନ୍;
19 ૧૯ તે આત્મામાં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો.
ହେବେ ପା ହେୱାନ୍ ଗେହ୍ୟାତି ଜିବୁନିକାଂ ଲାଗାଂ ହାଲ୍‌ଜି ସୁଣାୟ୍‌ କିତାନ୍‌;
20 ૨૦ આ આત્માઓ, નૂહના સમયમાં અનાજ્ઞાંકિત હતા, જયારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જયારે વહાણમાં થોડા લોકો, એટલે આઠ મનુષ્યો પાણીથી બચી ગયા.
ଆଗେକାଡ଼୍‌ଦ ନହତି ସମୁତ ଜାଜ୍‌ ରଚ୍‌ନି ୱେଡ଼ାଲିଂ, ଏଚେକାଡ଼୍‌ଦ ଇସ୍ୱର୍‌ ଲାମାହୁଦାର୍‌ ଆଜ଼ି କାସିମାଚାନ୍, ହେୱେଡ଼ାଲିଂ ହେୱାର୍‌ ଅମାନ୍ୟା ଆତାର୍‌ । ହେ ଜାଜ୍‍ତ ହଣ୍‌ଜି ଅଲପ୍‍ ଲକୁ, ଇଚିସ୍‌ କେବଲ୍‌ ଆଟ୍‌ ଜାଣ୍‌, ଏଜ଼ୁଙ୍ଗ୍‌ ବିତ୍ରେତାଂ ରାକ୍ୟା ପାୟାତାର୍‌;
21 ૨૧ તે દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનાં પાણીથી શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા ઈશ્વર પાસે શુદ્ધ અંતઃકરણની માગણીથી હમણાં તમને બચાવે છે.
ହେବେନି ର ଲାକେ ବାପ୍ତିସିମ୍‌ ଇଚିସ୍‌ ଗାଗାଡ଼୍‌ନି ତୁକେର୍ ହାଚ୍‌ଚେଙ୍ଗ୍ ଆକାୟ୍‌, ମାତର୍‌ ଇସ୍ୱର୍‌ତି ଲାଗାଂ ସକଟ୍ ହାର୍‌ଦି ବାବ୍‌ନା ଗାଟାଦେଂ କାଜିଂ ପାର୍ତାନା, ଜିସୁ କ୍ରିସ୍ଟତି ଆରେ ନିଂନି ହୁଦାଂ ନଂ ମିଂ ମୁକ୍ତି କିତ୍‌ତାନ୍‌ନା;
22 ૨૨ ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને આધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.
ହେ ଜିସୁ କ୍ରିସ୍ଟ ସାର୍ଗେ ଦୁମ୍‌ଜି ଇସ୍ୱର୍‌ତି ବୁଜ୍‌ଣି ବାଗାଙ୍ଗ୍‌ କୁଚ୍‌ଚାନ୍ନା, ଆରେ ଦୁତକ୍‌, ଆଦିକାର୍‌ ବାପୁ ଆରି ସାକ୍ତିକାଟିକିକ୍‌ ହେୱାନ୍ତି ତଲ୍ୟା ଆତିକ୍‌ନା ।

< પિતરનો પહેલો પત્ર 3 >

A Dove is Sent Forth from the Ark
A Dove is Sent Forth from the Ark