< પિતરનો પહેલો પત્ર 1 >

1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ;
ନିଂ ପିତର ଜିସୁ କିସ୍‌ଟନେ ମୁଇଂ ବେକ୍ନେ ସିସ୍ ପନ୍ତ ଗାଲାତିୟ କାପ୍ପାଦକିଆ ଆସିଆ ଆରି ବେଥିନିଆ ନ୍ନିଆ ଜତ୍‌କତ୍ ଡିଂକ୍ନେ ମୁଡ଼ି ବାସାକ୍ନେ ରେମୁଆଁଇଂ
2 જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માનાં પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તનાં રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેવા તમ સર્વ પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો.
ଆବା ଇସ୍‌ପର୍‌ନେ ସିସେ ଗିଆନ୍ ଅନୁସାରେ ଆତ୍ମାନେ ବାନ୍ ପବିତ୍ର ଡିଂଚେ ସାମୁଆଁ ମାନେଃପା, ବାରି, ଜିସୁ କ୍ରିସ୍ଟନେ ମିଆଁରେ ଉର୍‌ଚିଗ୍‌ନେ ନ୍‌ସା ପାଙ୍ଗ୍‌ପେଲେଃକେ, ମେଇଂନେ ଡାଗ୍ରା ଉଲିଆଃ ଗୁଆର୍‌ଣ୍ଡିଂକେ । ଇସ୍‌ପର୍‌ନେ ଆସିର୍ବାଦ୍ ଆରି ସାନ୍ତି ସାପା ପେନେ ଡିଂଲେଃ ।
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ,
ନେଇଂନେ ମାପ୍‌ରୁ ଜିସୁ କିସ୍‌ଟନେ ଆବା ଇସ୍‌ପର୍‌କେ ଦନ୍ୟବାଦ୍‌ ବିଃଲେଃ ମେଃଡାଗ୍ଲା ମେଃ ମେଃନେ ମାଡାନେ ଲିବିସଃଚେ ଜିସୁ କିସ୍‌ଟକେ ଗୁଏଃକ୍ନେବାନ୍‌ ଆର୍‌ମୁଇଂତର୍‌ ଆଃତଡ଼ିଆଚେଃ ଆନେଃକେ ତ୍ମିନେ ଜିବନ୍‌ ବିଃବକେ । ଏନ୍‌ ଆନେକେ ମ୍ବ୍ରଲେଃକ୍ନେ ଆସାରେ ପୁରାପୁରି ଆଃଡିଂବକେ ।
4 અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વારસાને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલો છે.
ଆତେନ୍‌‌ ନ୍‌ସାଃ କିତଂ ମେଃନେ ରେମୁଆଁଇଂନେ ନ୍‌ସାଃ ଆଣ୍ତିନେ ମାଲେଦାମ୍‌ ଆସିର୍ବାଦ୍ ବକେ, ଆତେନ୍‌‌ ଅବା ନ୍‌ସାଃ ନେଃଇଂ ଉର୍‌ନେଲେଃକେ । ଆତେନ୍‌‌ ମେଁ କିତଂ ଡାଗ୍ରା ପେଇଂନେ ନ୍‌ସାଃ ରାଃସିଙ୍ଗ୍‌ ବକେ । ଆତ୍‌ଡାଗ୍ରା ଆତେନ୍‌‌ ଆବୁଡ଼େ ଣ୍ତୁ, ଆବୁଡ଼େ ବା ଆମ‍ଏଲା ଣ୍ତୁ ।
5 છેલ્લાં સમયમાં જે ઉદ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે.
ଇଡ଼ିଂଡାମୁଏଃ ଆଣ୍ତିନେ ଉଦାର୍ ଉଡ୍ରା ଡିଂଏ ଆତେନ୍‌‌ ଅବା ନ୍‌ସାଃ ପେଇଂ ବିସ୍‌ବାସ୍‌‌ ନ୍‌ସାଃ ଇସ୍‌ପର୍‌ନେ ବପୁରେ ନିମାଣ୍ଡା ପେଲେଃକେ ।
6 એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો.
ଆତେନ୍‌‌ ନ୍‌ସାଃ ପେଇଂ ସାର୍‌ଦା ଡିଂପା ଜଦି ନାନା ପର୍‌କାର୍‌ନେ କଷ୍ଟ ନ୍‌ସାଃ ଆପେକେ ଏଃକେ ଉଡ଼ିସି ନ୍‌ସାଃ ଦୁକ୍‌ ଡିଂନେ ଦର୍‌କାର୍‌ ଡିଂ ପାରେ ।
7 એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
ପେଇଂନେ ବିସ୍‌ବାସ୍‌‌ନେ ପର୍‌ଚଲ୍‌ ପରିକ୍ୟା ଡିଂନେ ଏନ୍‌ ସାପାନେ ଉଦେସ୍ । ବଃୱେକ୍ନେ ସୁନାକେ ସୁଆଡାଗ୍ରା ପରିକ୍ୟା ଡିଂଆର୍‌ଏ । ପେଇଂନେ ବିସ୍‌ବାସ୍‌‌ ସୁନା ବାଦୁଲ୍ ମାଲେ ମୁଲ୍ୟବାନ୍ ଡିଂଲେଃକେସାଃ ପରିକ୍ୟା ନ୍‌ସାଃ ଆମେକେ ପୁରନ୍ ଡିଂନେ ଡିଲାଡିଗ୍ ଦର୍‌କାର୍‌ । ଆତେନ୍‌‌ ଡିଂୟାଲା ଜିସୁ କିସ୍‌ଟ ଉଡ୍ରା ଡିଂନେ ବେଲା ପେଇଂ ପ୍ରସଂସା, ଗୌରବ୍‌ ଆରି ସନ୍‌ମାନ୍ ଲାବ୍‌ ଡିଂଏ ।
8 તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જોકે અત્યારે તમે તેમને જોતાં નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનાંમાં અવર્ણનીય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો.
ଏଃକେ ପେଇଂ ଆମେକେ କେଆଲେଃଲା ଣ୍ଡିଗ୍‌ ଆଲାଦ୍ ଡିଂପେଡିଂକେ ଆରି ମେଁଡାଗ୍ରା ବିସ୍‌ବାସ୍‌‌ ଡିଂପେଡିଂକେ ।
9 તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉદ્ધાર પામો છો.
ପେଇଂନେ ବିସ୍‌ବାସ୍‌ନେ ଚୁଚୁ ଜେ ଆତ୍ମାନେ ଉଦାର୍ ଆତେନ୍‌ ପେ ବାପେଲେଃକେ ।
10 ૧૦ જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉદ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી.
ଆକେନ୍ ଉଦାର୍ ବିସ‍ଏରେ ବାବବାଦି‍ଇଂ ଜତନ୍ ବାବ୍‌ରେ ତୁର୍‌ଚେ ଇସ୍‌ପର୍‌ ଆରେକ୍ନେ ଦାନ୍ ବିସ‍ଏରେ ଇଡ଼ିଂଡେ ଗଟେନେ ସାମୁଆଁ ବାସଙ୍ଗ୍‌ବଗେ ।
11 ૧૧ ખ્રિસ્તનો આત્મા જે તેઓમાં હતો તેણે ખ્રિસ્તનાં દુઃખ તથા તે પછીના મહિમા વિષે સાક્ષી આપી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો તેનું સંશોધન તેઓ કરતા હતા.
ଆତାନ୍‌ ଇନାମ୍‌ ପେଇଂ ଅଃନା ଆରି ଡିରକମ୍ ବାବ୍‌ରେ ପେବାଏ ମ୍ୟାଃ ନ୍‌ସା ମେଁଇଂ ଚେସ୍‌ଟା ଡିଂବଆର୍ଗେ । ଏନ୍‌ ବିସୟ୍‌ରେ ପବିତ୍ର ଆତ୍ମାନେ ସାଆଜ୍ୟରେ ମେଁଇଂ କିସ୍‌ଟନେ କଷ୍ଟବାକ୍ନେ ଆରି ଇଡ଼ିଂ ଆସିର୍ବାଦ୍‌ ବାନେ ବିସୟ୍‌ରେ ସୁଚନା ବିଃବଗେ ।
12 ૧૨ જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે.
ଇସ୍‌ପର୍‌ ଏନ୍‌ ବାବବାଦିଇଂକେ ଡାଗ୍ରା ଆତର୍ସା ଆର୍‌କେ ଜେ ମେଁଇଂ ନିଜର୍‌ ନିମାଣ୍ତା ନ୍‌ସା ମେଃଣ୍ଡିଗ୍‌ ଡିଂ ଆଡିଂଆର୍ଗେ । ମେଇଂ ଆଣ୍ତିନେ ଡିଂଆର୍‌ଡିଂଗେ, ଆତେନ୍‌ ପେଇଂନେ ନ୍‌ସା ମାଣ୍ତା ଲେଃଗେ । ପ୍ରେରିତ୍‌ ପବିତ୍ର ଆତ୍ମାନେ ୱାଡ଼ିରେ ଏକେ ଆଣ୍ତିନେ ବ୍ନାଲିର୍ ଆୱେଚାଣ୍ଡ୍ରେ ନିମାଣ୍ତା ସାମୁଆଁ ଆଦ୍ରିଗ୍‌ ଡିଂଆର୍ଗେ ପେ ଏକେ ମେଇଂବାନ୍ ଅଁ ପେଡିଂକେ ଏନ୍‌ ସାପା ବିସୟ୍‌ନେ ଅରତ୍‌ ବୁଜେ ନ୍‌ସାଃ କିତଂ ଦୁତ୍‌ଇଂ ଡିଗ୍‌ ରାଜି ।
13 ૧૩ એ માટે તમે પોતાના મનને નિયંત્રણમાં રાખો અને જે કૃપા ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો.
କାମ୍ ପୁରନ୍‌ ଡିଂନେ ତିଆର୍ ଡିଂପା । ଜାଗ୍ରତ୍‌ ଲେଃଚେ ଜିସୁ କିସ୍‌ଟ ଆତର୍ସାକ୍ନେ ବେଲା ଆଣ୍ତିନେ ଆର୍ସିବାଦ୍‌ ଆପେକେ ରକ୍ୟା ଡିଂଏ ଆତାନ୍‌ ଡିଲାଡିଗ୍‌ ବିସ୍‌ବାସ୍‌‌ ବପା ।
14 ૧૪ તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાન અવસ્થાની દુષ્ટ ઇચ્છાઓ પ્રમાણે ન ચાલો.
ଇସ୍‌ପର୍‌ନେ ସାମୁଆଁ ମାନେଃପା । ମାମ୍ୟାନେ ସିସେ ଆଣ୍ତିନେ ଦଦିଆ ଆସା ଡିଂପେଲେଃଗେ ଆତାନ୍‌ ନ୍‌ସା ପେନେ ଜିବନ୍‌ ଆରି ଆସଜେଗ୍‌ପା ।
15 ૧૫ પણ જેમણે તમને તેડ્યાં છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ.
ଡାଗ୍ଲା ପେନେ ୱା ବକ୍ନେ ଇସ୍‌ପର୍‌ ଡିରକମ୍‌ ପବିତ୍ର ପେଇଂ ନିଜର୍‌ ନିଜର୍‌ ବେବଆର୍‌ ଦେତ୍‌ରକମ୍‌ ପବିତ୍ର ଆଡିଙ୍ଗ୍‌ପା ।
16 ૧૬ કેમ કે એમ લખ્યું છે કે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.”
ସାସ୍ତର୍‌ନ୍ନିଆ ଗ୍ନୁଆର୍ ଲେଃଗେ ପେଇଂ ପବିତ୍ର ଡିଙ୍ଗ୍‌ପା ଡାଗ୍ଲା ନେ ପବିତ୍ର ।
17 ૧૭ અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો.
ଇସ୍‌ପର୍‌ ସାପାରେନେ କାମ୍‌ଦାମ୍‌ ଅନୁସାରେ ବିଚାର୍‌ ଡିଂଏ । ପେଇଂ ମେଁ ଡାଗ୍ରା ସାର୍ଲନେ ବେଲା ଆମେକେ ଆବା ଡାଗ୍‌ଚେ ୱା ପେମ୍ୟାକେ । ତେଲା ଏନ୍‌ ଦର୍‌ତନିନେ ପେଇଂନେ ଜିବନ୍‌ନେ ଇଡ଼ିଂବେଲା ଆମେକେ ବୁଟ‍ଇରିଆଃଚେ ଦିନ୍‌ ଆଃବିତେ ପେମ୍ୟାକେ ।
18 ૧૮ કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ,
ପେ ପେମ୍ୟାଃ ପେନେ ଅଃସେଣ୍ତ୍ରେଇଂନେ ବା ପେବାକ୍ନେ ନିୟମ୍‌ ବେକାର୍ ଜିବନ୍‌ବାନ୍ ଆପେକେ ମୁକ୍ତି ଡିଂ ନ୍‌ସା ଉଡ଼ି ଦାମ୍‌ ବିଃନେ ପଡ଼େଲେଃଗେ । ଆତାନ୍‌ ବୁଡ଼େୱେକ୍ନେ ରୁପା ଲେଃ ସୁନା ଣ୍ତୁ
19 ૧૯ પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો.
ଡାଗ୍ଲା ଆତାନ୍‌ ନିର୍ଦସି ପବିତ୍ର ମେଣ୍ତା ଉଂଡେ ତୁଲ୍‌ନା କିସ୍‌ଟନେ ଆତ୍ମା ପୁଜାନେ ଅମୁଲ୍ୟ ମିଆଁ ।
20 ૨૦ તેઓ તો સૃષ્ટિના પ્રારંભ પૂર્વે નિયુક્ત કરાયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લાં સમયમાં પ્રગટ થયા.
ମେଁ ଦର୍‌ତନିନେ ଆରେକ୍ନେ ସିସେ ଆଃ ଇସ୍‌ପର୍‌ନେ ନ୍‌ସା ସ୍ରିଚେ ଲେଃଆର୍‌ଗେ ଆରି ପେ ନ୍‌ସା ଏନ୍‌ ତେଃଡାନେ ବେଲା ଆତର୍ସା ବଆର୍ଗେ ।
21 ૨૧ તેમને મારફતે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે.
ମେଁ ନ୍‌ସା ପେ ଇସ୍‌ପର୍ ବିସ୍‌ବାସି ପେଡିଂକେ । ମେଁନେ ଗୁଏଃକ୍ନେବାନ୍ ଆର୍‌ମୁଇଂତର୍‌ ଆତଡ଼ିଆଚେ ଆଲାଦ୍‌ ଡିଂବକ୍ନେ ଇସ୍‌ପର୍‌ନେ ଆଡ଼ାତ୍ରା ପେନେ ବିସ୍‌ବାସ୍‌‌ ଆରି ଆସା ଡାଟ୍‌ ଡିଂଲେଃକେ ।
22 ૨૨ તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો.
ଏକେ ପେଇଂ ସତ୍‌ନେ ପ୍ଲାଃ ୱେପେଲେଃକେସା ନିଜେ ନିଜେକେ ପବିତ୍ର ଡିଂପେବକେ ଆରି ବିସ୍‌ବାସି ବୟାଁଇଂକେ ଆଲାଦ୍ ଡିଂନେ ଇକ୍‌ଚା ନାଲେଃକେ । ନିଜେ ନିଜେକେ ଆଲାଦ୍ ଡିଂପା ।
23 ૨૩ કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે. (aiōn g165)
ମେଃଡାଗ୍ଲା ଇସ୍‌ପର୍‌ନେ ଜିବନ୍ତ ଆରି ଗୁଏଃବ୍ରୁଆ ଜାକ ସାମୁଆଁ ନ୍‌ସା ପେଇଂ ମେଃଣ୍ଡିଗ୍‌ ଗୁଏଃଲେଗ୍ନେ ଆବାନେ ଉଂ ସୁଗୁଆ ଣ୍ତୁ ମାତର୍‌‌ ଅମର୍ ଆବାନେ ଉଂ ସୁଗୁଆ ଆର୍‌ମୁଇଂତର୍‌ ଜନମ୍‌ ଲାବ୍ ଡିଂପେବକେ । (aiōn g165)
24 ૨૪ કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,
ସାସ୍ତର୍‌ ଡାଗ୍ରା ଗ୍ନୁଆର୍‌ ଲେଃକେ । “ରେମୁଆଁ ଜାତି ଚେଃମୁଆଁ ସୁଗୁଆ । ମେଇଂନେ ସାପା ସବାକ୍ନେ କଣ୍ତାସାରି ସୁଗୁଆ । ଚେଃମୁଆଁ ନ୍‌ସୁଆର୍ ୱେଏ, ସାରି ଜଡ଼େ ଲଃଏ
25 ૨૫ પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે. (aiōn g165)
ଡାଗ୍ଲା ମାପ୍‌ରୁନେ ସାମୁଆଁ କାଲାଆଃ ଲେଃଏ ।” ଏନ୍‌ ସାମୁଆଁ ପେନେ ଡାଗ୍ରା ଆଦ୍ରିଗ୍ ବଆର୍‌ଗେ । (aiōn g165)

< પિતરનો પહેલો પત્ર 1 >