< યોહાનનો પહેલો પત્ર 1 >
1 ૧ જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનનાં શબ્દ સંબંધી અમે તમને કહી બતાવીએ છીએ.
୧ଆଲେ ଅତେଦିଶୁମ୍ରାଃ ଏନେଟେଦ୍ ସିଦାରେ ତାଇକାନ୍ ଏନ୍ ଜୀଦାନ୍ ବାଚାନ୍ ବିଷାଏରେ ଉଦୁବ୍ତାନା, ଅକ୍ନାଃକେଚି, ଆଲେ ଆୟୁମାକାଦା, ନେଲାକାଦା, ନେଲ୍ବାଇକାଦା, ଆଡଃ ତିଃଇତେଲେ ଜୁଟିଦାକାଦା ।
2 ૨ તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, તે અનંતજીવન જે પિતાની પાસે હતું અને અમને દર્શિત થયું, તે તમને કહી બતાવીએ છીએ. (aiōnios )
୨ଏନ୍ ଜୀଦାନ୍ ବାଚାନ୍ ଉଦୁବେନ୍ୟାନା, ଆଡଃ ଆଲେ ଏନା ନେଲ୍କେଦ୍ତେ ଗାୱା ଏମ୍ତାନ୍ଲଃ କାଜିତାନାଲେ, ଅକନ୍ ଜାନାଅ ଜୀଦାନ୍ ଆପୁ ପାର୍ମେଶ୍ୱାର୍ଲଃ ତାଇକେନା ଆଡଃ ଆଲେତାଃରେ ଉଦୁବେନ୍ୟାନା, ଏନ୍ ବିଷାଏରେ ଆପେକେଲେ ଉଦୁବ୍ତାନା । (aiōnios )
3 ૩ હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ જાહેર કરીએ છીએ; અને ખરેખર અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે.
୩ଆଲେ ଅକ୍ନାଃ ନେଲାକାଦ୍ତେୟାଃ ଆଡଃ ଆୟୁମାକାଦ୍ତେୟାଃ ଆପେକେୟ ଉଦୁବ୍ପେତାନାଲେ, ଜେ'ଲେକାଚି ଆପେୟ ଆଲେୟାଃ ମେନେସାରେ ମେସାଦାଡ଼ିୟଃଆପେ, ଆଡଃ ଆଲେୟାଃ ମେନେସା ଆପୁ ପାର୍ମେଶ୍ୱାର୍ ଆଡଃ ଆୟାଃ ହନ୍ ୟୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ୍ଲଃ ମେନାଃ ।
4 ૪ અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.
୪ଆବୁଆଃ ସୁକୁରାସ୍କା ପୁରାଅଃକା ମେନ୍ତେ ଆଲେ ନେ ସବେନାଃ ଅଲେତାନାଲେ ।
5 ૫ હવે જે સંદેશો અમે તેમના દ્વારા સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે અને તેમનાંમાં કંઈ પણ અંધકાર નથી.
୫ଆଲେ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ହନ୍ତାଃଏତେ ଆୟୁମାକାଦ୍ କାଜିକେ ଆପେକେ ଉଦୁବ୍ପେତାନାଲେ, ଏନା ନେଆଁଁ ତାନାଃ, ପାର୍ମେଶ୍ୱାର୍ ମାର୍ସାଲ୍ ତାନିଃ ଆଡଃ ଇନିଃରେ ଜେତାନ୍ ନୁବାଃ ବାନଆଃ ।
6 ૬ જો આપણે કહીએ કે, તેમની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી.
୬ଇନିଃଲଃ ଆବୁଆଃ ମେନେସା ମେନାଃ ମେନ୍ତେ କାଜିକେଦ୍ତେ ନୁବାଃରେବୁ ତାଇନଃତାନ୍ ରେଦ ଆବୁ ହସଡ଼ ତାନ୍ବୁ, ଆଡଃ ଆବୁଆଃ ଜାଗାର୍ରେ ଆଡଃ କାମିରେ ସାନାର୍ତି ବାନଆଃ ।
7 ૭ પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.
୭ମେନ୍ଦ ପାର୍ମେଶ୍ୱାର୍ ମାସ୍କାଲ୍ରେ ମେନାଇ ଲେକା ଆବୁହ ମାସ୍କାଲ୍ରେ ମେନାବୁରେଦ ଆବୁଆଃ ମେନେସା ମିହୁଡ଼୍ ଆଡଃମିହୁଡ଼୍ଲଃ ମେନାଃ ଆଡଃ ଇନିୟାଃ ହନ୍ ୟୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ୍ଆଃ ମାୟୋମ୍ ସବେନ୍ ପାପ୍ହେତେ ଆବୁକେ ଫାର୍ଚିବୁଆ ।
8 ૮ જો આપણે કહીએ કે, આપણામાં પાપ નથી, તો આપણે પોતાને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી.
୮ଆବୁରେ ପାପ୍ ବାନଆଃ ମେନ୍ତେବୁ କାଜିରେଦ, ଆବୁ ଆବୁଗି ବେଦାନ୍ତାନାବୁ, ଆଡଃ ଆବୁତାଃରେ ସାର୍ତି ବାନଆଃ ।
9 ૯ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
୯ମେନ୍ଦ ପାର୍ମେଶ୍ୱାର୍ତାଃରେ ଆବୁ ପାପ୍କାଦାବୁ ମେନ୍ତେ ମାନାତିଙ୍ଗ୍ଲେରେ, ଇନିଃ ଆବୁଆଃ ପାପ୍କ ଛାମା ଏମ୍ ନାଗେନ୍ତେ ଆଡଃ ସବେନ୍ ଏତ୍କାନ୍ଆଃଏତେ ଫାର୍ଚିବୁ ନାଗେନ୍ତେ ପାତିୟାର୍ରଃ ଲେକାନ୍ନିଃ ତାନିଃ ଆଡଃ ଠାଉକାନ୍ତେୟାଃଗି ରିକାଏୟା ।
10 ૧૦ જો આપણે કહીએ કે, આપણે પાપ કર્યું નથી, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી.
୧୦ଆବୁ କାବୁ ପାପ୍କାଦା ମେନେରେଦ, ଆବୁ ପାର୍ମେଶ୍ୱାର୍କେ ହସଡ଼ନିଃ ମେନ୍ତେବୁ ମେତାଇତାନା, ଆଡଃ ଇନିୟାଃ କାଜି ଆବୁରେ ବାନଆଃ ।