< કરિંથીઓને પહેલોપત્ર 9 >

1 શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારી સેવાનું ફળ નથી?
ନା଼ନୁ ନା଼ ମ଼ନତଲେ ମାଞ୍ଜାଲି ଆ଼ଡଅଁ? ନା଼ନୁ ର଼ ପାଣ୍ତ୍‌ୱି ଆ଼ତାତେଏଁ ଆ଼ଏ? ନା଼ନୁ ଏ଼ନାଆଁ ମା଼ ପ୍ରବୁ ଜୀସୁଇଁ ମେସାହିଲଅଁ? ମୀରୁ କି ମାହାପୂରୁ ତା଼ଣା ନା଼ କିତି କାମାତି ପା଼ଡ଼େୟି ଆ଼ଏ?
2 જોકે હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉં, તોપણ નિશ્ચે તમારી નજરે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપદનો પુરાવો છો.
ନା଼ନୁ ଏଟ୍‌କାତାରି ତା଼ଣା ପାଣ୍ତ୍‌ୱି ଆ଼ହାହିଲାଆତି ଜିକେଏ, ମିଙ୍ଗେତାକି ନା଼ନୁ ସାତେଏ ପାଣ୍ତ୍‌ୱି ଆ଼ହାମାନାତେଏଁ, ଇଚିହିଁ ପ୍ରବୁ ତା଼ଣା ମୀରୁ ନା଼ ପାଣ୍ତ୍‌ୱିଆ଼ହାମାନି ପା଼ଣାତା ୱେ଼ଚାମାନି ବୁଟୁ ମୁଦ୍ରା ଲେହେଁ ଆ଼ହାମାଞ୍ଜେରି ।
3 મારી પૂછપરછ કરનારાને મારો એ જ પ્રત્યુત્તર છે;
ନାଙ୍ଗେ ନୀହାଁୟି କିୟାନାରିକି ନା଼ନୁ ୱେଣ୍ଡେ ୱେସ୍ତାନି କାତା ଈଦି ।
4 શું અમને ખાવાપીવાનો અધિકાર નથી?
ନା଼ କାମାତାକି ତିଞ୍ଜା ଉଣ୍ତାଲି ମାଙ୍ଗେ ଅଦିକାରା ହିଲେଏ?
5 શું જેવો બીજા પ્રેરિતોને, પ્રભુના ભાઈઓને તથા કેફાને છે તેવો મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈ ફરવાનો અધિકાર નથી?
ଅ଼ର ପାଣ୍ତ୍‌ୱି ଆ଼ହାମାନାରି ପ୍ରବୁତି ତାୟିୟାଁ ଅ଼ଡ଼େ କେ଼ପା ଲେହେଁ କ୍ରୀସ୍ତାନା ତାଙ୍ଗିନି ବୀହା ଆ଼ହାଁ ଏ଼ ଇୟାନି ତଲେ ରେ଼ଜାଲି ମାଙ୍ଗେ ଅଦିକାରା ହିଲେଏ କି?
6 અથવા શું ધંધો રોજગાર કરીને ગુજરાન ચલાવવાનું કેવળ મારે તથા બાર્નાબાસને માટે જ છે?
ଅ଼ଡ଼େ ଜୀୱୁତା ନୀଡାଲିତାକି କାମାତି ପିସାଲି ନାଙ୍ଗେ ଅ଼ଡ଼େ ବର୍ନବାତି ଅଦିକାରା ହିଲେଏ କି?
7 એવો કયો સિપાઈ છે કે જે પોતાના ખર્ચથી લડાઈમાં જાય છે? દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ કોણ ખાતો નથી? અથવા કોણ જાનવર પાળીને તેના દૂધનો ઉપભોગ કરતો નથી?
ର଼ ଜୁଜୁ କିନାସି ଜୁଜୁତା ମାନି ବେ଼ଲା ତା଼ନୁଏ ତାଙ୍ଗେତାକି କାର୍ଚୁ କିନେସିକି? ଇଞ୍ଜାଁ ଆମ୍ବାଆସି ଅଙ୍ଗୁରି ବା଼ଡ଼ା କିହାଁ ଏମ୍ବାତି ପା଼ଡ଼େୟି ତିନଅସି କି? ଇଞ୍ଜାଁ ର଼ ଗ଼ଡ଼ୁ ତାନି ମାନ୍ଦାତି ପା଼ଲୁ ଗହ୍‌ଅସି କି?
8 એ વાતો શું હું માણસોના વિચારોથી કહું છું? અથવા શું નિયમશાસ્ત્ર પણ એ વાતો કહેતું નથી?
ନା଼ନୁ ମାଣ୍‌ସି ଆ଼ହାଁ ଈ ବାରେ କାତା ୱେସିମାଞ୍ଜାଇଁ? ଇଞ୍ଜାଁ ସା଼ସ୍ତେରି ଜିକେଏ ଈ ବାରେ କାତା ୱେସିମାଞ୍ଜେଏ କି?
9 કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે, કે પારે ફરનાર બળદના મોં પર જાળી ન બાંધ. શું આવી આજ્ઞા આપવામાં શું ઈશ્વર બળદની ચિંતા કરે છે?
ଇଚିହିଁ ମ଼ସାତି ମେ଼ରାତା ଇଲେଇଞ୍ଜିଁ ରା଼ସ୍‌କି ଆ଼ହାମାନେ, “ନ଼ର୍ପିମାନି କ଼ଡିତି ଗୂତିତା କ଼ତ୍ରା ଦହ୍‌ଆଦୁ,” ମାହାପୂରୁ ୱାର୍‌ଇ ଏ଼ କ଼ଡିତି ଅଣ୍‌ପିମାନେସି କି?
10 ૧૦ કે વિશેષ આપણાં લીધે તે એમ કહે છે? આપણાં લીધે તો લખ્યું છે, કે જે ખેડે છે તે આશાથી ખેડે અને જે મસળે છે તે ફળ પામવાની આશાથી તે કરે.
୧୦ଏ଼ୱାସି ଈଦାଆଁ ମାଙ୍ଗେତାକି ୱେସା ମାଞ୍ଜଅସି? ହାଅ, ମାଙ୍ଗେତାକି ଈଦି ରା଼ସ୍‌କି ଆ଼ହାମାନେ, ଏ଼ନାଆଁତାକି ଇଚିହିଁ ଆମ୍ବାଆସି ତା଼ସା କିନେସି ଆ଼ସା ତଲେ ତା଼ସା କିନାୟିମାନେ, ଅ଼ଡ଼େ ନ଼ର୍ପିନାସି ଗାଡି ବା଼ଗା ବେଟାଆ଼ହାଲି କ଼ତ୍ରା ଦହ୍‌ନେସି ।
11 ૧૧ જો અમે તમારે માટે આત્મિક બાબતો વાવી છે, તો અમે તમારી શરીર ઉપયોગી બાબતો લણીએ એ કઈ વધારે પડતું કહેવાય?
୧୧ମା଼ମ୍ବୁ ମିଙ୍ଗେତାକି ନେହିଁ ଜୀୱୁତି ବିଚା ମାଟା ମାଟାମାନମି, ଅ଼ଡ଼େ ମୀ ତା଼ଣାଟି ଈ ଦାର୍‌ତିତି ତା଼ସା ଦା଼ତିହିଁ ଏ଼ଦି ଏ଼ନି କାଜା କାତା ଆ଼ଏକି?
12 ૧૨ જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે તો તેઓના કરતા અમે વિશેષે દાવેદાર નથી શું? તોપણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવરૂપ ન થવાય માટે અમે સર્વ સહન કરીએ છીએ.
୧୨ଏଟ୍‌କା ଲ଼କୁ ମୀ ତା଼ଣାଟି ବା଼ଗା ବେଟାଆ଼ହାଲି ଅଦିକାରା ମାଚିହିଁ, ଏ଼ଦାଆଁ କିହାଁ ଆଗାଡ଼ା ବେଟାଆ଼ହାଲି ମା଼ ଅଦିକାରା ହିଲେଏ କି? ଆ଼ତିଜିକେଏ ମା଼ମ୍ବୁ ଏ଼ ଅଦିକାରା ଲେ଼ମ୍ବା ହିଲଅମି । ସାମା ଏ଼ନିକିଁ ମା଼ମ୍ବୁ କ୍ରୀସ୍ତତି ନେହିଁ କାବ୍ରୁ ୱେ଼ଙ୍ଗି କିନି କାମାତା ଏ଼ନି ବା଼ଦା ୱା଼ଆପେ ଇଞ୍ଜିଁ ବାରେ ଅ଼ର୍‌ହିମାନମି
13 ૧૩ એ શું તમે નથી જાણતા કે જેઓ ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરે છે તેઓ સભાસ્થાનનું ખાય છે; જેઓ યજ્ઞવેદીની સેવા કરે છે, તેઓ યજ્ઞવેદીના અર્પણના ભાગીદાર છે એ શું તમે નથી જાણતા?
୧୩ଆମ୍ବାଆରି ଦେ଼ୱୁଡ଼ିତା ପୂଜା କିନାରି ଏ଼ୱାରି ଦେ଼ୱୁଡ଼ିତି ରା଼ନ୍ଦା ବେଟାଆ଼ନେରି, ଇଞ୍ଜାଁ ଆମ୍ବାଆରି ପୂଜା କିନାରି ପୂଜା କିହାଲି ପୂଜା ପିଣ୍ତାତା ଇଟିତି ବ଼ଗୁତି ବା଼ଗା ବେଟାଆ଼ନେରି, ଇଞ୍ଜିଁ ମୀରୁ ପୁଞ୍ଜାହିଲଅତେରି କି?
14 ૧૪ એમ જ પ્રભુએ ઠરાવ્યું કે, જેઓ સુવાર્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્તાથી પોતાનું ગુજરાન ચલાવે.
୧୪ଏଲେକିହିଁଏ ଆମ୍ବାଆରି ନେହିଁ କାବ୍ରୁତି ୱେ଼କ୍‌ହି ମାନେରି, ଏ଼ୱାରି ନେହିଁ କାବ୍ରୁ ୱେ଼କ୍‌ନି ତା଼ଣାଟିଏ ନୀଡିନେରି, ଈ କାତା ପ୍ରବୁ ହୁକୁମି ହୀହାମାନେସି ।
15 ૧૫ પણ એવો કશો વહીવટ મેં નથી કર્યો; મને એવા લાભ મળે તે માટે હું આ લખું છું એવું નથી. કેમ કે કોઈ મારું અભિમાન કરવાનું કારણ વ્યર્થ કરે, એ કરતાં મરવું તે મારે માટે બહેતર છે.
୧୫ସାମା ନା଼ନୁ ଈ ବାରେ ଏ଼ନାଆଁୱା ଲେ଼ମ୍ବାହିଲଅଁ, ଅ଼ଡ଼େ ନାଙ୍ଗେତାକି ଏଲେ କିୱିଆ଼ପେ, ଏ଼ଦାଆଁତାକି ରା଼ଚିମାଞ୍ଜଅଁ; ଇଚିହିଁ ଆମ୍ବାଆରି ନା଼ ନେହିଁ ବଡପଣତି ଉଜେଏ କିନି କିହାଁ ନା଼ନୁ ହା଼ହାହାନାୟି ନେହେଁ ।
16 ૧૬ કેમ કે જો હું સુવાર્તા પ્રગટ કરું, તો મારા માટે એ ગર્વનું કારણ નથી; કેમ કે એ મારી ફરજ છે, અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે.
୧୬ଇଚିହିଁ ନା଼ନୁ ନେହିଁ କାବ୍ରୁ ୱେ଼କ୍‌ଇଁ, ଏମ୍ବାଆଁ ନା଼ ବଡପଣ ଆ଼ନାୟି ହିଲେଏ, ଏ଼ନାଆଁତାକି ଇଚିହିଁ ଏ଼ଦାଆଁ କିହାଲି ହୁକୁମି ବେଟାଆ଼ହାମାଇଁ, ଇଞ୍ଜାଁ ନା଼ନୁ ନେହିଁ କାବ୍ରୁ ୱେ଼କ୍‌ଆତେଏଁ ଇଚିହିଁ ନା଼ନୁ ଏଚେକା ଡଣ୍ତ ବେଟାଆ଼ନାତେଏଁ ।
17 ૧૭ જો હું ખુશીથી તે પ્રગટ કરું, તો મને બદલો મળે છે; પણ જો ખુશીથી ના કરું, તો મને એનો કારભાર સોંપવામાં આવ્યો છે.
୧୭ଇଚିହିଁ ନା଼ନୁ ଜାହାରା ମ଼ନତଲେ ଈ କାମା କିଇଁ, ଆତିହିଁ ନାଙ୍ଗେତାକି ଦା଼ନା ମାନେ; ସାମା ନା଼ନୁ ନା଼ ମ଼ନତଲେ କାମା କିଆତିହିଁ ଜିକେଏ ମାହାପୂରୁ ନାଙ୍ଗେ ସେ଼ବାକିନି କାମାତି ବ଼ଜୁ ହେର୍‌ପା ମାଞ୍ଜାନେସି ।
18 ૧૮ માટે મને શો બદલો છે? એ કે સુવાર્તા પ્રગટ કરતાં હું ખ્રિસ્તની સુવાર્તા મફત પ્રગટ કરું, એ માટે કે સુવાર્તામાં મારો જે અધિકાર તેનો હું પૂરેપૂરો લાભ લઉં નહિ.
୧୮ଆତିହିଁ ନା଼ ଦା଼ନା ଏ଼ନାୟି? ଏ଼ଦି ଈଦି ନା଼ନୁ ନା଼ ନେହିଁ କାବ୍ରୁତା ମାନି ଅଦିକାରା ଲେ଼ମ୍ବାଆନା ନେହିଁ କାବ୍ରୁ ୱେସି ୱେସି ଏ଼ ନେହିଁ କାବ୍ରୁତି ଉଜେଏ ୱେ଼କ୍‌ଇଁ ।
19 ૧૯ કેમ કે સર્વથી સ્વતંત્ર હોવા છતાં હું સર્વનો દાસ થયો કે જેથી ઘણાં મનુષ્યોને બચાવું.
୧୯ନା଼ନୁ ଆମ୍ବାଆରି ହ଼ଲେଏଣା ଆ଼ଆତି ଜିକେଏ, ଏ଼ନିକିଁ ନା଼ନୁ ହା଼ରେକା ଗାଡି ଲ଼କୁଣି ବେଟାଆ଼ହାଲି ଆ଼ଡିଇଁ, ଏ଼ଦାଆଁତାକି ନା଼ନୁ ଜାହାରାଇଁ ବାରେତି ହ଼ଲେଏସି କିତେଏଁ ।
20 ૨૦ યહૂદીઓ માટે હું યહૂદી જેવો થયો કે જેથી યહૂદીઓને બચાવું; નિયમશાસ્ત્રને આધીન લોકો માટે હું નિયમશાસ્ત્રને આધીન મનુષ્ય જેવો થયો કે જેથી નિયમશાસ્ત્રને આધીન લોકોને બચાવું.
୨୦ଏ଼ନିକିଁ ନା଼ନୁ ଜୀହୁଦିୟାଁଣି କ୍ରୀସ୍ତ ତାକି ଜୀଣା ଆ଼ହାଲି ଆ଼ଡିଇଁ, ଏ଼ଦାଆଁତାକି ଜୀହୁଦି ଲ଼କୁ ନ଼କିତା ନା଼ନୁ ଜୀହୁଦି ଲେହେଁ ଆ଼ହିମାଇଁ; ଏ଼ନିକିଁ ମ଼ସାତି ମେ଼ରାତା ଦସ୍‌ପି ଆ଼ହାମାନାରାଇଁ ଜୀଣା ଆ଼ହାଲି ଆ଼ଡିଇଁ, ଏ଼ଦାଆଁତାକି ନା଼ନୁ ମେ଼ରାତା ଦସ୍‌ପି ଆ଼ଆତି ଜିକେଏ ମେ଼ରାତା ଦସ୍‌ପି ଆ଼ତି ଲ଼କୁଲେହେଁ ଆ଼ତେଏଁ ।
21 ૨૧ નિયમશાસ્ત્રરહિત લોકો માટે નિયમશાસ્ત્રરહિત મનુષ્ય જેવો થયો; જોકે હું પોતે ઈશ્વરનાં નિયમશાસ્ત્રરહિત નહિ પણ ખ્રિસ્તનાં નિયમશાસ્ત્રને આધીન છું;
୨୧ଏ଼ନିକିଁ ନା଼ନୁ ମ଼ସାତି ମେ଼ରା ପୁନାଆତି ଏଟ୍‌କା କୂଡ଼ାତି ଲ଼କୁଣି ବେଟାଆ଼ହାଲି ଆ଼ଡିଇଁ, ଈଦାଆଁତାକି ନା଼ନୁ ମାହାପୂରୁତି ମେ଼ରାତା ହିଲାଆ ଲ଼କୁ ଆ଼ଆନା କ୍ରୀସ୍ତତି ମେ଼ରା ମା଼ନୱି ଆ଼ତିଜିକେଏ ମ଼ସାତି ମେ଼ରାତା ହିଲାଆ ଲ଼କୁ ନ଼କିତା ମ଼ସାତି ମେ଼ରାତା ହିଲାଆ ଲ଼କୁଲେହେଁ ଆ଼ତେଏଁ ।
22 ૨૨ નિર્બળોની સાથે હું નિર્બળ થયો કે જેથી નિર્બળોને બચાવું. સર્વની સાથે સર્વના જેવો થયો છું કે જેથી હું સર્વ રીતે કેટલાકને બચાવું.
୨୨ଏ଼ନିକିଁ ନା଼ନୁ ବା଼ଡ଼୍‌ୟୁ ହିଲାଆଗାଟାରାଇଁ ଜୀଣା ଆ଼ହାଲି ଆ଼ଡିଇଁ, ଏ଼ଦାଆଁତାକି ବା଼ଡ଼୍‌ୟୁ ହିଲାଆ ଗାଟାରି ନ଼କିତା ବା଼ଡ଼୍‌ୟୁ ହିଲାଆଲେହେଁ ଆ଼ତେଏଁ; ଏ଼ନିଇଚିହିଁ ଜିକେଏ ନା଼ନୁ ଏଚର ଜା଼ଣାଇଁ ଗେଲ୍‌ପାଲି ଆ଼ଡିଇଁ, ଈଦାଆଁତାକି ବାରେ ଲ଼କୁ ଏ଼ନିଲେହେଁତାରି ନା଼ନୁ ଏ଼ୱାରିଲେହେଁ ଆ଼ତେଏଁ ।
23 ૨૩ હું સુવાર્તાને લીધે બધું કરું છું, એ માટે કે હું તેનો સહભાગી થાઉં.
୨୩ନା଼ନୁ ଏ଼ନିକିଁ ନେହିଁ କାବ୍ରୁତି ବ଼ରତା ଆଣ୍ତାଲି ଆ଼ଡିଇଁ, ଏ଼ଦାଆଁତାକି ନା଼ନୁ ନେହିଁ କାବ୍ରୁତାକି ବାରେ କିଇଁ ।
24 ૨૪ શું તમે નથી જાણતા કે શરતમાં દોડનારાં સર્વ તો ઇનામને માટે દોડે છે, પણ ઇનામ એકને જ મળે છે? તમે એવું દોડો કે ઈનામ તમને મળે.
୨୪ଆମ୍ବାଆରି କାହିନି ତା଼ଣା ହଣ୍‌ନେରି ଏ଼ୱାରି ବାରେଜା଼ଣା ହଣ୍‌ନେରି ସାତା, ସାମା ରଅସିଏ ଜୀଣା ଆ଼ହାଁ ଦା଼ନା ବେଟା ଆ଼ନେସି, ଈଦାଆଁ ମୀରୁ ପୁଞ୍ଜାହିଲଅତେରି? ମୀରୁ ଏ଼ନିକିଁ ଦା଼ନା ବେଟାଆ଼ଦେରି ଏ଼ଦାଆଁତାକି ଏଲେକିଁ ହଣ୍‌ଦୁ ।
25 ૨૫ પ્રત્યેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે; તેઓ તો વિનાશી મુગટ પામવા માટે એવું કરે છે; પણ આપણે અવિનાશી મુગટ પામવા માટે.
୨୫ଆମ୍ବାଆସି ବା଼ଦ୍‌ହାରା ତଲେ କାହିନି ତା଼ଣା ଆଣ୍ଡିନେସି ଏ଼ୱାସି ବାରେ ନେହିଁକିଁ ଜା଼ପିନେସି; ଏ଼ୱାରି ଗା଼ଡ଼େକେଏ ନାସୱି ଆ଼ନି ଟ଼ପେରି ବେଟାଆ଼ହାଲି କାହିମାନେରି; ସାମା ମା଼ର ଏଚେଲାୱା ନା଼ସା ଆ଼ଆଗାଟି ଟ଼ପେରି ବେଟାଆ଼ହାଲି ଏଲେ କିନ ।
26 ૨૬ એ માટે હું એવી રીતે દોડું છું, પણ શંકા રાખનારની જેમ નહિ; હું મુક્કેબાજ છું પણ હવામાં મુક્કા મારનારના જેવો નહિ.
୨୬ଏ଼ଦାଆଁତାକି ନା଼ନୁ ହଟିମାଇଁ, ସାମା ଗୁରି ହିଲାଆ ତା଼ଣା ଆ଼ଏ, ନା଼ନୁ ମୁଟିତଲେ କୁତ୍‌କି ଆ଼ନି ଜୁଜୁ କିହିମାଇଁ, ସାମା ୱାର୍‌ଇ ଗା଼ଲିତି ୱେ଼ନି ଲ଼କୁଲେହେଁ ଆ଼ଏ ।
27 ૨૭ હું મારા શરીરને શિસ્ત તથા સંયમમાં રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે પડતો મુકાઉં.
୨୭ଏଟ୍‌କା ଲ଼କୁତା଼ଣା ନେହିଁ କାବ୍ରୁ ୱେସିହିଁ ନା଼ନୁ ଏ଼ନିକିଁ ଅ଼ପାଆ ଗାଟାତେଏଁ ଆ଼ଅଁ ଏ଼ଦାଆଁତାକି ନା଼ ଆଙ୍ଗାତି କସ୍ତ ବା଼ଦା ହୀହାନା ଲକ୍‌ହିମାଇଁ ।

< કરિંથીઓને પહેલોપત્ર 9 >