< કરિંથીઓને પહેલોપત્ર 5 >
1 ૧ મારા સાંભળવામાં આવ્યું એવું છે કે તમારામાં વ્યભિચાર વ્યાપેલો છે, અને તે પણ એવો કે જે બિનયહૂદીને પણ ચાલતો નથી; એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે.
ⲁ̅ⲥⲉⲥⲱⲧⲙ ⲣⲱ ⲉⲩⲡⲟⲣⲛⲉⲓⲁ ⲛϩⲏⲧⲧⲏⲩⲧⲛ ⲁⲩⲱ ⲟⲩⲡⲟⲣⲛⲉⲓⲁ ⲛⲧⲉⲉⲓⲙⲓⲛⲉ ⲉⲛⲥϩⲛ ⲛⲕⲉϩⲉⲑⲛⲟⲥ ⲁⲛ ϩⲱⲥⲧⲉ ⲉⲧⲣⲉ ⲟⲩⲁ ϫⲓⲑⲓⲙⲉ ⲙⲡⲉϥⲉⲓⲱⲧ
2 ૨ એમ છતાં એ બાબતો વિષે શરમિંદા થવાને બદલે તમે છાતીકાઢીને ચાલો છો! જેણે આ કામ કર્યું છે તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો.
ⲃ̅ⲁⲩⲱ ⲛⲧⲱⲧⲛ ⲧⲉⲧⲛϫⲟⲥⲉ ⲛϩⲏⲧ ⲁⲩⲱ ⲛⲧⲁⲧⲉⲧⲛⲣϩⲏⲃⲉ ⲁⲛ ⲛϩⲟⲩⲟ ϫⲉⲕⲁⲥ ⲉⲩⲉϥⲓ ϩⲛ ⲧⲉⲧⲛⲙⲏⲧⲉ ⲙⲡⲉⲛⲧⲁϥⲉⲓⲣⲉ ⲙⲡⲉⲉⲓϩⲱⲃ
3 ૩ કેમ કે શરીરે હું ગેરહાજર છતાં, આત્મામાં પ્રત્યક્ષ હોવાથી, જાણે હું પોતે હાજર હોઉં એમ, એ કામ કરનારાનો ન્યાય કરી ચૂક્યો છું.
ⲅ̅ⲁⲛⲟⲕ ⲅⲁⲣ ⲉⲛϯϩⲁⲧⲉⲧⲏⲩⲧⲛ ⲁⲛ ϩⲙ ⲡⲥⲱⲙⲁ ⲉⲓϩⲁⲧⲉⲧⲏⲩⲧⲛ ⲇⲉ ϩⲙ ⲡⲉⲡⲛⲁ ⲁⲓⲟⲩⲱ ⲉⲓⲕⲣⲓⲛⲉ ϩⲱⲥ ⲉⲓϩⲁⲧⲛⲧⲏⲩⲧⲛ ⲙⲡⲉⲛⲧⲁϥⲉⲓⲣⲉ ⲙⲡⲉⲉⲓϩⲱⲃ ⲛⲧⲉⲓϩⲉ
4 ૪ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સામર્થ્ય સહિત, તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામે,
ⲇ̅ⲉⲁⲧⲉⲧⲛⲥⲱⲟⲩϩ ⲉϩⲟⲩⲛ ⲉⲛⲉⲧⲛⲉⲣⲏⲩ ϩⲙ ⲡⲣⲁⲛ ⲙⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲓⲏⲥ ⲡⲉⲭⲥ ⲙⲛ ⲡⲁⲡⲛⲁ ⲙⲛ ⲧϭⲟⲙ ⲙⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲓⲏⲥ
5 ૫ તમારે એ માણસને શરીરનાં નુકસાનને સારુ શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના પુનરાગમન સમયે તેનો આત્મા ઉદ્ધાર પામે.
ⲉ̅ⲉϯ ⲙⲡⲁⲓ ⲛⲧⲉⲉⲓⲙⲓⲛⲉ ⲙⲡⲥⲁⲧⲁⲛⲁⲥ ⲉⲩⲧⲁⲕⲟ ⲛⲧⲥⲁⲣⲝ ϫⲉ ⲉⲣⲉⲡⲉⲡⲛⲁ ⲟⲩϫⲁⲓ ϩⲙ ⲡⲉϩⲟⲟⲩ ⲙⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲓⲏⲥ ⲡⲉⲭⲥ
6 ૬ તમે ઘમંડ રાખો છો તે યોગ્ય નથી; શું તમે એ જાણતા નથી, કે થોડું ખમીર આખા લોટને ફુલાવે છે?
ⲋ̅ⲛⲛⲁⲛⲟⲩ ⲡⲉⲧⲛϣⲟⲩϣⲟⲩ ⲁⲛ ⲛⲧⲉⲧⲛⲥⲟⲟⲩⲛ ⲁⲛ ϫⲉ ϣⲁⲣⲉ ⲟⲩⲕⲟⲩⲓ ⲛⲑⲁⲃ ⲧⲣⲉ ⲡⲟⲩⲱϣⲙ ⲧⲏⲣϥ ϥⲓ
7 ૭ તમે જૂના ખમીરને કાઢી નાખો, એ માટે કે જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા થઈ જાઓ, કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ એટલે ખ્રિસ્ત ઈસુએ, આપણે માટે તેમનું બલિદાન આપ્યું છે.
ⲍ̅ϥⲓ ⲙⲡⲓⲑⲁⲃ ⲛⲁⲥ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧ ⲧⲏⲩⲧⲛ ϫⲉ ⲉⲧⲉⲧⲛⲉϣⲱⲡⲉ ⲛⲟⲩⲟⲩⲱϣⲙ ⲛⲃⲣⲣⲉ ⲕⲁⲧⲁ ⲑⲉ ⲉⲛⲧⲉⲧⲛϩⲉⲛⲁⲑⲁⲃ ⲕⲁⲓⲅⲁⲣ ⲁⲩϣⲱⲱⲧ ⲙⲡⲉⲛⲡⲁⲥⲭⲁ ϩⲁⲣⲟⲛ ⲡⲉⲭⲥ
8 ૮ એ માટે જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાનાં ખમીરથી નહિ, પણ નિખાલસપણા તથા સત્યતાની બેખમીર રોટલીથી આપણે પાસ્ખાપર્વ ઊજવીએ.
ⲏ̅ϩⲱⲥⲧⲉ ⲙⲁⲣⲛⲣϣⲁ ϩⲛ ⲟⲩⲑⲁⲃ ⲁⲛ ⲛⲁⲥ ⲟⲩⲇⲉ ϩⲛ ⲟⲩⲑⲁⲃ ⲁⲛ ⲛⲕⲁⲕⲓⲁ ϩⲓ ⲡⲟⲛⲏⲣⲓⲁ ⲁⲗⲗⲁ ϩⲛ ϩⲉⲛⲁⲑⲁⲃ ⲛⲧⲃⲃⲟ ϩⲓⲙⲉ
9 ૯ મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો;
ⲑ̅ⲁⲓⲥϩⲁⲓ ⲛⲏⲧⲛ ϩⲛ ⲧⲉⲡⲓⲥⲧⲟⲗⲏ ϫⲉ ⲙⲡⲣⲧⲱϩ ⲙⲛ ⲡⲟⲣⲛⲟⲥ
10 ૧૦ પણ આ દુનિયાના વ્યભિચારીઓ તથા લોભીઓ, જુલમી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહિ; કેમ કે જો એમ હોય તો તમારે માનવજગતમાંથી નીકળી જવું પડે.
ⲓ̅ⲟⲩ ⲡⲁⲛⲧⲱⲥ ⲉⲓϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲙⲡⲟⲣⲛⲟⲥ ⲙⲡⲉⲓⲕⲟⲥⲙⲟⲥ ⲏ ⲙⲙⲁⲓⲧⲟ ⲛϩⲟⲩⲟ ⲏ ⲛⲣⲉϥⲧⲱⲣⲡ ⲏ ⲛⲣⲉϥϣⲙϣⲉ ⲉⲓⲇⲱⲗⲟⲛ ⲉϣϫⲉ ⲉϩⲉ ⲉⲓⲉ ϣϣⲉ ⲉⲣⲱⲧⲛ ⲉⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲕⲟⲥⲙⲟⲥ
11 ૧૧ પણ હમણાં મેં તમને લખ્યું છે, કે જે આપણો ભાઈ કહેવાય છે, એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વછંદી કે જુલમ કરનારો હોય, તો એવા માણસોની સંગત કરવી નહિ, અને તેની સાથે બેસીને ખાવું પણ નહિ.
ⲓ̅ⲁ̅ⲧⲉⲛⲟⲩ ⲇⲉ ⲛⲧⲁⲓⲥϩⲁⲓ ⲛⲏⲧⲛ ϫⲉ ⲙⲡⲣⲧⲱϩ ⲙⲛ ⲟⲩⲁ ⲉⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲟⲩⲥⲟⲛ ⲡⲉ ⲉϣⲱⲡⲉ ⲟⲩⲡⲟⲣⲛⲟⲥ ⲡⲉ ⲏ ⲛⲣⲉϥϣⲙϣⲉ ⲉⲓⲇⲱⲗⲟⲛ ⲏ ⲙⲙⲁⲓⲧⲟ ⲛϩⲟⲩⲟ ⲏ ⲛⲣⲉϥⲥⲁϩⲟⲩ ⲏ ⲛⲣⲉϥϯϩⲉ ⲏ ⲛⲣⲉϥⲧⲱⲣⲡ ⲡⲁⲓ ⲛⲧⲉⲉⲓⲙⲓ ⲛⲉ ⲟⲩⲇⲉ ⲙⲡⲣⲟⲩⲱⲙ ⲛⲙⲙⲁϥ
12 ૧૨ કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો છે? જેઓ વિશ્વાસી સમુદાયમાનાં છે તેઓનો ન્યાય તમે કરો છો કે નહિ?
ⲓ̅ⲃ̅ⲟⲩ ⲅⲁⲣ ⲉⲣⲟⲓ ⲡⲉ ⲉⲕⲣⲓⲛⲉ ⲛⲛⲉⲧϩⲓⲃⲟⲗ ⲁⲩⲱ ⲛⲛⲉⲧϩⲓϩⲟⲩⲛ ⲁⲛ ⲛⲧⲱⲧⲛ ⲕⲣⲓⲛⲉ ⲛⲛⲉⲧϩⲓ ϩⲟⲩⲛ
13 ૧૩ પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે તો તમે તમારામાંથી તે મનુષ્યને દૂર કરો.
ⲓ̅ⲅ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲇⲉ ⲛⲁⲕⲣⲓⲛⲉ ⲛⲛⲉⲧϩⲓⲃⲟⲗ ϥⲓ ⲙⲡⲡⲟⲛⲏⲣⲟⲥ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧⲧⲏⲩⲧⲛ