< કરિંથીઓને પહેલોપત્ર 2 >

1 ભાઈઓ, હું જયારે તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો.
ଏ ବାଇବଇନିମନ୍‌, ଜେଡ୍‌କିବେଲେ ମୁଇ ତମର୍‌ ଲଗେ ପର୍‌ମେସରର୍‌ ଟିକିନିକି କାତା ସୁନାଇବାକେ ଆସି ରଇଲି ପଣ୍ଡିତ୍‌ମନର୍‌ ପାରା କି ବାସଣ୍‌ ଦେବା ଲକର୍‌ପାରା ବଡ୍‌ ବଡ୍‌ କାତା କଇ ନ ରଇଲି ।
2 કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો.
କାଇକେବଇଲେ କୁରୁସ୍‌ କାଟେ ମରିରଇବା ଜିସୁ କିରିସ୍‌ଟକେ ଚାଡି ଆରି ବିନ୍‌ ବିସଇ ତମ୍‌କେ ନ କଇ ବଲି ମୁଇ ଟିକ୍‌ କଲି ।
3 હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રૂજારીમાં તમારી સાથે રહ્યો હતો.
ସେବେଲେ ମୁଇ ତମର୍‌ ଲଗେ ଦୁର୍‌ବଲ୍‌ ଅଇ ଡରିକରି ରଇଲି ଆରି ତର୍‌ତରି ଗଜ୍‌ଗଜି ରଇଲି ।
4 મારી વાતનો તથા મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ પવિત્ર આત્માનાં તથા સામર્થ્યના પ્રમાણ પર હતો
ଜେନ୍ତିକି ତମର୍‌ ବିସ୍‌ବାସ୍‌ ମୁନୁସର୍‌ ଗିଆନ୍‌ ଉପ୍‌ରେ ନ ରଇକରି ପର୍‌ମେସରର୍‌ ବପୁ ଉପ୍‌ରେ ବାନ୍ଦିଅଇ ରଅ ।
5 કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.
ତେବର୍‌ପାଇ ମର୍‌ ସିକିଆ ଆରି ମୁଇ ସୁନାଇବା ବାକିଅ, ମର୍‌ ନିଜର୍‌ ଗିଆନେ ଅନି ନ ରଇଲା । ଚାଲାକି କାତା କଇକରି ମୁଇ ସୁନାଇଲାଟା ତମ୍‌କେ ବିସ୍‌ବାସ୍‌ କରାଇନାଇ । ମାତର୍‌ ପର୍‌ମେସରର୍‌ ଆତ୍‌ମା ଆରି ତାର୍‌ ବପୁ ସଙ୍ଗ୍‍ ମୁଇ କଇଲା ବିସଇ ସତ୍‌ ବଲି ଜାନାପଡ୍‌ଲା ।
6 જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; (aiōn g165)
ଏଲେମିସା ଆମେ ଜେଡେବଲ୍‌ ଆତ୍‌ମାଇ ବଡିରଇବା ବିସ୍‌ବାସିମନର୍‌ ସଙ୍ଗ୍‌ ରଇଲାବେଲେ ଗିଆନର୍‌ କାତା କଇଲୁନି । ମାତର୍‌ ସେଟା ଏ ଜୁଗର୍‌ ଗିଆନ୍‌ ନଏଁ କି ଏ ଜୁଗର୍‌ ନସ୍‌ଟ ଅଇଜାଇରଇବା ନେତାମନର୍‌ ଗିଆନ୍‌ ନଏଁ । (aiōn g165)
7 પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ. (aiōn g165)
ନାଇ, ଜନ୍‌ ଗିଆନର୍‌ ବିସଇ ଆମେ କଇଲୁନି, ସେଟା ପର୍‌ମେସରର୍‌ ଟିକିନିକି ଗିଆନର୍‌ କାତା । ପୁର୍‌ବେ ପର୍‌ମେସର୍‌ ତାର୍‌ ଜଜ୍‌ନା କାକେ ମିସା ଜାନାଏ ନାଇ । ସେ ଜଜ୍‌ନା ଇସାବେ, ପଚ୍‌କେ ଆମର୍‌ ମଇମାର୍‌ପାଇ ସେ ବାଚିରଇଲା । (aiōn g165)
8 આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત. (aiōn g165)
ଏ ଜୁଗର୍‌ ଅଦିକାରିମନ୍‌କେ ମିସା ସେଟା ବୁଜତ୍‌ନାଇ । କାଇକେବଇଲେ ସେମନ୍‌ ସେଟା ଜାନିରଇଲେ ଡାକ୍‌ପୁଟା ମାପ୍‌ରୁକେ କୁର୍‌ସେ ମାରି ନ ରଇତାଇ । (aiōn g165)
9 પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.
ଜେନ୍ତାରି କି ସାସ୍‌ତରେ ଲେକା ଆଚେ, ଜନ୍‌ଟାକି କାର୍‌ ଆଁକି କେବେ ଦେକେନାଇ, କାର୍‌ କାନ୍‌ କେବେ ସୁନେ ନାଇ ଆରି କେ ମିସା କେବେ ବାବି ନ ରଅତ୍‌, ସେ ସବୁ ବିସଇ, ପର୍‌ମେସର୍‌ ଜନ୍‌ ଲକ୍‌ମନ୍‌କେ ଆଲାଦ୍‌ କଲାନି, ତାକର୍‌ପାଇ ତିଆର୍‌ କଲାଆଚେ ।
10 ૧૦ તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે;” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે.
୧୦ମାତର୍‌ ଆମ୍‌କେସେ ପର୍‌ମେସର୍‌ ତାର୍‌ ଟିକିନିକି ବିସଇ ଜାନାଇଆଚେ । ସେ ସୁକଲ୍‌ ଆତ୍‌ମାସେ ସବୁ ବିସଇ ସିକାଇସି ଆରି ତାର୍‌ ବିତ୍‌ରେ ରଇବା ଟିକିନିକି ଚିନ୍ତା ମିସା କର୍‌ସି ।
11 ૧૧ કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.
୧୧ମୁନୁସ୍‌ କର୍‌ବା ଚିନ୍ତା ସବୁ ତାର୍‌ ବିତ୍‌ରେ ରଇବା ଆତ୍‌ମାକେ ଚାଡ୍‌ଲେ ଆରି କେ ମିସା ନାଜାନତ୍‌ । ସେନ୍ତିସେ ପର୍‌ମେସରର୍‌ ସବୁ ଚିନ୍ତା କଲାଟା ତାର୍‌ ଆତ୍‌ମାକେ ଚାଡିଦେଲେ ଆରି କେ ମିସା ନାଜାନତ୍‌ ।
12 ૧૨ પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ.
୧୨ଏ ଜଗତର୍‌ ଲକ୍‌ମନ୍‌ ପାଇରଇବା ଆତ୍‌ମା ପାରା ଆମେ ପାଉନାଇ । ମାତର୍‌ ପର୍‌ମେସରର୍‌ ଆତ୍‌ମା ପାଇଆଚୁ । ଜେନ୍ତାରିକି ଜନ୍‌ ସବୁ ବିସଇ ଆମ୍‌କେ ସେ ଦେଲାଆଚେ, ସେଟା ସବୁ ଆମେ ଜାନ୍‌ବୁ ।
13 ૧૩ તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ.
୧୩ତେବେ ସେ ସବୁ ବିସଇ ମିସା ଆମେ ଜଗତର୍‌ ଗିଆନ୍‌ ଇସାବେ ସିକାଉନାଇ, ମାତର୍‌ ଜନ୍‌ ବିସଇ ଆମ୍‌କେ ପର୍‌ମେସରର୍‌ ସୁକଲ୍‌ ଆତ୍‌ମା ସିକାଇଲା ଆଚେ, ସେ ବିସଇ ଆକା ସିକାଇଲୁନି । ଜନ୍‌ ଲକ୍‌ମନ୍‌ ସୁକଲ୍‌ ଆତ୍‌ମା ପାଇଆଚତ୍‌, ସେ ଲକ୍‌ମନ୍‌କେ ଏ ଆତ୍‌ମାର୍‍ ବିସଇ ସିକାଇଲୁନି ।
14 ૧૪ સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી.
୧୪ମାତର୍‌ ସୁକଲ୍‌ଆତ୍‌ମା ନ ପାଇ ରଇବା ଲକ୍‌, ଆତ୍‌ମାର୍‌ ବିସଇ ନ ମାନେ, ମାତର୍‌ ସେଟାମନ୍‌ ତାର୍‌ପାଇ ଗଟେକ୍‌ କାଇଟା ନାଜାନ୍‌ବା ବକୁଆ ପାରା, ଆରି ସେ ସେଟା ବୁଜି ନାପାରେ, କାଇକେବଇଲେ ସେ ସବୁ ବିସଇ ସୁକଲ୍‌ ଆତ୍‌ମା ସିକାଇଲେ ସେ ବୁଜିଅଇସି ।
15 ૧૫ પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.
୧୫ମାତର୍‌ ଜନ୍‌ଲକ୍‌ମନ୍‌ ଆତ୍‌ମା ପାଇଆଚତ୍‌, ସେ ସବୁ ବିସଇର୍‌ ମୁଲିଅ, ସତ୍‌ ବାବେ ବିଚାର୍‌ କର୍‌ସି । ଏଲେ ମିସା ତାକେ କେ ବିଚାର୍‌ ନ କରତ୍‌ ।
16 ૧૬ કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.
୧୬ସାସ୍‌ତରେ ଲେକା ଅଇଲାପାରା କେ ମିସା ମାପ୍‌ରୁର୍‌ ମନର୍‌ କାତା ଜାନି ନାପାରତ୍‌, କି କେ ମିସା ତାକେ ସିକାଇ ନାପାରତ୍‌ । ମାତର୍‌ ଆମେ କିରିସ୍‌ଟର୍‌ ମନ୍‌ ପାଇଆଚୁ ।

< કરિંથીઓને પહેલોપત્ર 2 >