< કરિંથીઓને પહેલોપત્ર 10 >

1 મારા ભાઈઓ, હું ઇચ્છતો નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળાં ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા;
ଇନାକିଦେଂକି, ଏ ଟଣ୍ଡାର୍‌, ଆରି ତଣ୍‌ଦେକ୍‌ ମା ଆକର୍‌ ୱିଜ଼ାର୍‌ ବାଦାଡ଼୍‌ ତାରେନ୍‌ ମାଚାର୍‌,
2 તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા;
ଆରେ ୱିଜ଼ାକାର୍‌ ହାମ୍‌ଦୁର୍‌ ନାସି ହାଚାର୍‌, ଆରେ ୱିଜ଼ାର୍‌ ବାଦାଡ଼୍‌ ଆରି ହାମ୍‌ଦୁର୍‌ତ ମସାତି ଇସାପ୍‌ତାଂ ବାପ୍ତିସିମ୍‌ ଆତାର୍‌,
3 સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું,
ଆରେ ୱିଜ଼ାର୍‌ ର ହାର୍ଦି କାଦି ଚିଚାର୍‌
4 તેઓ સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.
ଆରି ୱିଜ଼ାର୍‌ ର ହାର୍ଦାକା ଉଟାର୍‌ ଲାଗିଂ ହେୱାର୍‌ ୱିଜ଼ାରିଙ୍ଗ୍‌ ପାଞ୍ଜିନି ହାମାନ୍‌ନି ସମାନ୍‌ତାଂ ଉଣ୍‌ଜି ମାଚାର୍‌, ଆରେ ହେ ସମାନ୍‌ କ୍ରିସ୍ଟ,
5 પણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર પ્રસન્ન નહોતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.
ଆତିସ୍‌ପା ହେୱାର୍‌ ବିତ୍ରେ ଆଦେକାର୍‌ ତାକେ ଇସ୍ୱର୍ତି ମାନ୍‌ ହିଲ୍‌ୱାତାତ୍‌, ଲାଗିଂ ହେୱାର୍‌ ବାଟାତ ହାତାର୍‌, ସବୁ କାତା ଜେ ଏପେଙ୍ଗ୍‌ ପୁନ୍‌ୱାଦାଂ ମାନାଦେର୍‌, ଇଦାଂ ନା ଇଚା ଆକାୟ୍‌ ।
6 જેમ તેઓ દુષ્ટ વસ્તુઓની વાસના રાખનાર હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે સારુ ચેતવણીરૂપ હતી.
ହେୱାର୍‌ ଇନେସ୍‌ ବାନି ବାନ୍ୟା ବିସ୍ରେ ଆହା ଆଜ଼ି ମାଚାର୍‌, ଆସେଙ୍ଗ୍‌ ଇନେସ୍‌କି ହେ ଲାକେ ଆହା ଆଉସ୍‌, ଇଦାଂ କାଜିଂ ଇ ସବୁ ବିସ୍ରେ ମା ପାକ୍ୟାତ ଉତର୍‌ମୁଡ଼୍‌ ଲାକେ ଆତାତ୍‌ନ୍ନା ।
7 જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેવા તમે ન થાઓ; લખેલું છે કે, લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા.
ଇନେସ୍‌ ହେୱାର୍‌ ବିତ୍ରେ କେତ୍‌ଜାଣ୍‌ ପୁତ୍‌ଡ଼ା ପୁଜା କିତାର୍‌, ହେ ଲାକେ ଏପେଙ୍ଗ୍‌ ପୁତ୍‌ଡ଼ା ପୁଜାକିନାକାର୍‌ ଆମାଟ୍‌; ସାସ୍ତର୍‌ତ ଇନେସ୍‌ ଲେକା ମାନାତ୍‌, ମାନାୟାର୍‌ ତିଞ୍ଜେଙ୍ଗ୍‌ କୁଚ୍‌ଚିସ୍‌, ଆରେ ବିନ୍‌ କାମାୟ୍‌ତ ହଚ୍‌ଚାର୍‌ ।
8 જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, એવું આપણે ન કરીએ.
ହେ ବାର୍‌ତି ଆସେଙ୍ଗ୍‌ ପାପ୍‌ କିଉସ୍‌ ଇନେସ୍‌କି ହେୱାର୍‌ ବିତ୍ରେ କେତ୍‌ଜାଣ୍‌ ଦାରି କିଜ଼ି ରଞ୍ଜେ ନାଜିଂ କଡ଼େତିନ୍‌ ହାଜାର୍‌ ହାତାର୍‌, ହେ ଲାକେ ଆସେଙ୍ଗ୍‌ ଦାରି କିଉସ୍‌ ।
9 જેમ તેઓમાંના કેટલાકે ખ્રિસ્તની કસોટી કરી. અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે ઈશ્વરની કસોટી કરીએ નહિ.
ଇନେସ୍‌ ହେୱାର୍‌ ବିତ୍ରେ କେତ୍‌ଜାଣ୍ ମାପ୍ରୁତିଂ ପରିକ୍ୟା କିଜ଼ି ରାଚ୍‌ ତାଙ୍ଗ୍‌ ବୁଡା ଆତାର୍‌, ହେ ଲାକେ ଆସେଙ୍ଗ୍‌ ମସିୟା ମାପ୍ରୁଙ୍ଗ୍‌ ପରିକ୍ୟା କିଉସ୍‌ ।
10 ૧૦ વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકે તેમનો સંહાર કર્યો એવી કચકચ તમે ન કરો.
ଇନେସ୍‌କି ହେୱାର୍‌ ବିତ୍ରେ କେତ୍‌ ଜାଣ୍‌ କାତା ଇଞ୍ଜି ମାନାୟାର୍‌ ହୁଦାଂ ବୁଡା ଆତାର୍‌, ହେ ଲାକେ ଏପେଙ୍ଗ୍‌ କାତା ଇନ୍‌ମାଟ୍‌ ।
11 ૧૧ હવે તે સર્વ તેઓના પર આવી પડ્યું તે તો આપણને સમજે તે માટે થયું; જેઓનાં પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે. (aiōn g165)
ଇ ୱିଜ଼ୁ କାତା ଲାକେ ହେୱାର୍‌ କାଜିଂ ଗିଟା ଆତାତ୍‌, ଆରେ ଇମ୍‌ଣାକାର୍‌ ଜୁଗ୍‌ ୱିଜ଼୍‌ନି କାଡ଼୍‌ ବାହା କିତାସ୍‌ନା, ଏଲେଙ୍ଗ୍‌ ଜେ ଆସେଙ୍ଗ୍‌ ମା ଚେତ୍‌ନା କାଜିଂ ହେ ୱିଜ଼ୁ ଲେକା ଆତାତ୍‌ନ୍ନା । (aiōn g165)
12 ૧૨ માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો સમજે છે, તે પોતે પડે નહિ માટે સાવચેત રહે.
ଲାଗିଂ ଇନେନ୍‌ ଜାର୍‌ତିଂ ତିର୍‌ ଇଞ୍ଜି ମାନେ କିନାନ୍‌, ହେୱାନ୍‌ ଇନେସ୍‌ ଦେହା ମୁଚ୍‌ୟା ଆଉନ୍‌, ଇଦାଂ କାଜିଂ ହେୱାନ୍‌ ଜାଗ୍‌ରତ୍‌ ଆଏନ୍‌ ।
13 ૧૩ માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.
ମାନାୟାର୍‌ କାଜିଂ ଇନେସ୍‌ ବାନି ପରିକ୍ୟା ଆନାକାପା, ହେଦାଂ ପିସ୍ତି ବିନ୍‌ବାନି ପରିକ୍ୟା ମି କାଜିଂ ଗିଟାଆଦୁତ୍; ମତର୍‌ ଇସ୍ୱର୍‌ତି ପାର୍ତିନିକାନ୍‌, ହେୱାନ୍‌ ମିଙ୍ଗେଙ୍ଗ୍‌ ଇନେସ୍‌ ଆତିସ୍‌ପା ପରିକ୍ୟାତ ପରିକ୍ୟା ଆଦେଂ ହିଦୁନ୍‌, ମତର୍‌ ଇନେସ୍‌ ଏପେଙ୍ଗ୍‌ ମାନିକିଦେଙ୍ଗ୍‌ ଆଡ୍‌ନାଦେର୍‌, ଇଦାଂ କାଜିଂ ପରିକ୍ୟା ଗିଟାଆନି ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ହେୱାନ୍‌ ବାର୍‌ତି ହାଜ଼ି ପା ରଚ୍‌ନାନ୍‌ ।
14 ૧૪ એ માટે, મારા પ્રિયજનો, મૂર્તિપૂજાથી નાસી જાઓ.
ଲାଗିଂ, ଏ ନା ୱାରିନିକାଦେର୍‌, ପୁତ୍‌ଡ଼ା ପୁଜାତାଂ ହାଲାଟ୍‌ ।
15 ૧૫ તમને સમજુ માણસો સમજીને, હું એ તમને કહું છું, તમે મારી વાતનો વિચાર કરો.
ଆନ୍‌ ବୁଦିକାର୍‌ୟା ମାନାୟ୍‌ତିଂ ଇନି ଲାକେ ଇଞ୍ଜ୍‌ନାଙ୍ଗା; ଆନ୍‌ ଇନାକା ଇଞ୍ଜ୍‌ନାଙ୍ଗା, ହେଦାଂ ଏପେଙ୍ଗ୍‌ ନିଜେ ବିଚାର୍‌ କିୟାଟ୍‌ ।
16 ૧૬ આશીર્વાદનાં જે પ્યાલા પર આપણે આશીર્વાદ માગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં રક્તમાં સાથે મળીને ભાગ નથી લેતાં? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં શરીરમાં સાથે મળીને ભાગ નથી લેતાં?
ଇମ୍‌ଣି ଆସିର୍ବାଦ୍‌ନି ବାହାତିଂ ଆସେଙ୍ଗ୍‌ ଆସିର୍ବାଦ୍‌ କିନାସ୍‌, ହେଦାଂକି କ୍ରିସ୍ଟତି ନେତେର୍‌ନି ମେହାଣ୍‌ ଆକାୟ୍‌? ଇମ୍‌ଣି ରୁଟି ଆସେଙ୍ଗ୍‌ ଡ୍ରିକ୍‌ନାସ୍‌, ହେଦାଂକି କ୍ରିସ୍ଟତି ଗାଗାଡ଼୍‌ନି ମେହାଣ୍‌ ଆକାୟ୍‌?
17 ૧૭ રોટલી એક જ છે, માટે આપણે ઘણાં છતાં એક શરીરરૂપ છીએ, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ.
ଇନାକିଦେଂକି ରୁଟି ରଞ୍ଜାଙ୍ଗ୍‌ ଆତିଲେ ଆସେଙ୍ଗ୍‌ ହେନି ଆତିସ୍‌ପା ରଞ୍ଜେ ଗାଗାଡ଼୍‌ ଆନାସ୍‌, ଲାଗିଂ ଆସେଙ୍ଗ୍‌ ୱିଜ଼ାର୍‌ ହେ ରଞ୍ଜେ ରୁଟିନି ବାଗି ।
18 ૧૮ જેઓ જાતિએ ઇઝરાયલી છે તેમને જુઓ; શું યજ્ઞ બલિદાનો ખાનારા યજ્ઞવેદીના સહભાગી નથી?
ଇମ୍‌ଣାକାର୍‌ ଇସ୍ରାଏଲ୍‌ନି ଲକୁ ବିସ୍ରେ ବାବି କିୟାଟ୍‌, ହେୱାରିଂ ହୁଡ଼ାଟ୍‌; ଇମ୍‌ଣାକାର୍‌ ପୁଜାକିତି ଜେଇ ତିନାର୍‌, ହେୱାର୍‌ କି ଇସ୍ୱର୍ତି ଗାର୍‌ଣିତ ମେହାଆଉର୍‌?
19 ૧૯ તો હું શું કહું છું? કે મૂર્તિની પ્રસાદી કંઈ છે? અથવા મૂર્તિ કંઈ છે?
ଲାଗିଂ ପେନ୍‌ ଆକାତ୍‌ ଇଞ୍ଜି ଜେ ଇନାକା ମାନାତ୍‌ ଆରି ପୁତ୍‌ଡ଼ା ଇଞ୍ଜି ଜେ ଇନାକା ମୁଲ୍ୟ ମାନାତ୍‌, ଇଦାଂ କି ଆନ୍‌ ଇଞ୍ଜ୍‌ନାଙ୍ଗା?
20 ૨૦ ના, પણ હું કહું છું કે, વિદેશીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ, પણ દુષ્ટાત્માઓને આપે છે; તમે તેઓનો સંગ ના કરો, એવી મારી ઇચ્છા છે.
ଆକାୟ୍‌, ମତର୍‌ ଆନ୍‌ ଇଞ୍ଜ୍‌ନାଙ୍ଗା ଜେ, ଇନା ଇନାକା ହେୱାର୍‌ ପୁଜାଲାକେ ହିନାର୍‌, ହେ ସବୁ ହେୱାର୍‌ ଇସ୍ୱର୍ତି ଉଦେସ୍‌ତ କିୱାଦାଂ ବୁତ୍‌କୁ ଉଦେସ୍‌ତ କିତାର୍‌, ଆରେ ଏପେଙ୍ଗ୍‌ ଜେ ବୁତ୍‌କୁ ମେହା ଆଡ, ଇଦାଂ ନା ମାନ୍‌ ଆକାୟ୍‌ ।
21 ૨૧ તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી; તેમ જ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓનાં ભોજનના ભાગીદાર થઈ શકતા નથી.
ଏପେଙ୍ଗ୍‌ ମାପ୍ରୁତି ଉଣିବାହା ଆରି ବୁତ୍‌କୁ ଉଣିବାହା ରିବେ ଉଣ୍ଡେଙ୍ଗ୍‌ ଆଡୁଦେର୍‌; ଏପେଙ୍ଗ୍‌ ମାପ୍ରୁତି ପାଟା ଆରି ବୁତ୍‌କୁତି ପାଟା ରିବେ ବାଗି ଆଦେଂ ଆଡୁଦେର୍‌ ।
22 ૨૨ તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ?
ଆୱିତିସ୍‌ ଆପେଂ ଇନାକା ମାପ୍ରୁତି ବେରୁ ହପ୍‌ନାସ୍‌? ଆସେଙ୍ଗ୍‌ କି ତାତାକେଣ୍ଡାଙ୍ଗ୍‌ ସାକ୍ତିନିକାସ୍‌?
23 ૨૩ સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી.
ୱିଜ଼ୁ ବିସ୍ରେ ଜାଗ୍ରତ୍‌ କିଦେଙ୍ଗ୍‌ ଆଦିକାର୍‌ ମାନାତ୍‌, ମତର୍‌ ୱିଜ଼ୁ ବିସ୍ରେ ହାର୍‌ ଆକାୟ୍‌ । ୱିଜ଼ୁ ବିସ୍ରେ ମାନି କିଦେଙ୍ଗ୍‌ ଜାର୍‌ତାରେନ୍‌ ମାନାତ୍‌, ମତର୍‌ ୱିଜ଼ୁ ବିସ୍ରେତାଂ ବାନ୍ୟା ଉବ୍‌ଜା ଆଉତ୍‌ ।
24 ૨૪ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.
ଇନେର୍‌ ନିଜାର୍‌ତିଂ ସେସ୍ଟା କିମେନ୍‌, ମତର୍‌, ୱିଜ଼ାକାର୍‌ତି ବିନ୍‌ନିକାନ୍‌ତି ହାର୍‌ ସେସ୍ଟା କିଏନ୍‌ ।
25 ૨૫ જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછપરછ વગર ખાઓ;
ବାଜାର୍‌ତ ଇନାକା ବେପାର୍‌ ଆନାତ୍‌, ବାବ୍‌ନା କାଜିଂ ଇନାକା ପର୍‌ସନ୍‌ ୱେନ୍‌ବାୱାଦାଂ ହେଦାଂ ତିନାଟ୍‌,
26 ૨૬ કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.
ଇନାକିଦେଂକି ସାସ୍ତର୍‌ର୍ତ ଲେକା ମାନାତ୍‌ ପୁର୍ତି ଆରି ହେବେ ମାନି ୱିଜ଼ୁ ବିସ୍ରେ ମାପ୍ରୁତି ।
27 ૨૭ જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કશી પૂછપરછ કર્યાં વિના ખાઓ.
ପାର୍ତି କିୱାକାର୍‌ତି ବିତ୍ରେତାଂ ଇନେର୍‌ ଜଦି ମିଙ୍ଗେଙ୍ଗ୍‌ ଚିଞ୍ଜେଙ୍ଗ୍‌ କୁକ୍ତାନାର୍‌, ଆରେ ଏପେଙ୍ଗ୍‌ ହାଞ୍ଜେଙ୍ଗ୍‌ ଇଚା କିନାଦେର୍‌, ଲାଗିଂ ଇନାକା ଆୟେତ୍‌ ମିଙ୍ଗେଙ୍ଗ୍‌ ବାଟାହିଦ୍‌ନାର୍‌, ବାବ୍‌ନା କାଜିଂ ଇନାକା ପର୍‌ସନ୍‌ ୱେନ୍‌ବାୱାଦାଙ୍ଗ୍‌ ହେଦାଂ ତିନାଟ୍‌ ।
28 ૨૮ પણ જો કોઈ તમને કહે કે, તે મૂર્તિની પ્રસાદી છે, તો જેણે તે બતાવ્યું તેની ખાતર, તથા પ્રેરકબુદ્ધિની ખાતર તે ન ખાઓ.
ମତର୍‌ ଇନେର୍‌ ଜଦି ମିଙ୍ଗେଙ୍ଗ୍‌ ଇଞ୍ଜ୍‌ନାର୍‌, ଇଦାଂ ପୁଜାଇସାବ୍ରେ ଆକାତ୍‌ ହିୟା ଆତାତ୍‌ନ୍ନା, ୱାଟିଙ୍ଗ୍‌ ଜେ ଇଦାଂ ପୁନିକିତ୍‌ତାତ୍‌, ତା କାଜିଂ ପୁଜା ଆତାତ୍‌ ବାବ୍‌ନା କାଜିଂ ହେଦାଂ ତିନ୍‌ମାଟ୍‌
29 ૨૯ હું જે પ્રેરકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ બીજી વ્યક્તિની કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે?
ମି ଜାର୍‌ ବାବ୍‌ନା କାଜିଂ ଇଞ୍ଜି ଆନ୍‌ ଇଞ୍ଜୁଙ୍ଗା, ମତର୍‌ ହେୱାନ୍ତି ବାବ୍‌ନା କାଜିଂ । ନା ଜାର୍‌ ତାରେନ୍‌ ଇନେକିଦେଂ ବିନେନି ବାବ୍‌ନା ହୁଦାଂ ବିଚାର୍ଣ୍ଣା ଆନାତ୍‌?
30 ૩૦ જો હું આભારપૂર્વક તે ખાવામાં ભાગીદાર થાઉં, તો જેને સારુ હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે?
ଜଦି ଆନ୍‌ ଇସ୍ୱର୍‌ତିଂ ଜୁୱାର୍‌ ହିଜ଼ି ତିନାଙ୍ଗ୍‌, ୱାଟିଙ୍ଗ୍‌ ଇସ୍ୱର୍‌ତିଂ ଜୁୱାର୍‌ ହିନି ବିସ୍ରେ, ତା କାଜିଂ ନିନ୍ଦାକିୟାଆନାଂ ଇନାକିଦେଂ?”
31 ૩૧ માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.
ହେଦାଂ କାଜିଂ, ଏପେଙ୍ଗ୍‌ ତିନାଟ୍‌ କି ଉଣାଟ୍‌ କି ଇନାକାପା କିୟାଟ୍‌, ଇସ୍ୱର୍ତି ଜାଜ୍‌ମାଲ୍‌ କାଜିଂ ସବୁ କିୟାଟ୍‌ ।
32 ૩૨ તમે યહૂદીઓને, ગ્રીકોને કે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને અવરોધરૂપ ન થાઓ;
ଜିହୁଦି ଆରେ ଜିହୁଦି ଆକାୟ୍‌ କି ଗ୍ରିକ୍‌ କି ଇସ୍ୱର୍ତି ମଣ୍ଡ୍‌ଲି, ଇନେର୍‌ ଅଡ଼୍‌ଜା ଆନାକା ଇନାକିଦେଂକି ଆନାଦେର୍‌,
33 ૩૩ તેઓ ઉદ્ધાર પામે માટે જેમ હું પણ સર્વ બાબતે સર્વને ખુશ રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાંનું હિત જોઉં છું, તેમ જ તમે કરો.
ଏପେଙ୍ଗ୍‌ ନା ଲାକେ ଚିନ୍ତା କିୟାଟ୍‌ ଆନ୍‌ ସବୁ ବିସ୍ରେ ୱିଜ଼ାରିଂ ପଟପାଞ୍ଜି କିଦେଙ୍ଗ୍‌ ସେସ୍ଟା କିନାଙ୍ଗା । ଜାର୍‌ ଚିନ୍ତା କିୱାଦାଂ, ବିନ୍‌ଲକାର୍‌ତି ମୁକ୍ତି ଲାବ୍‌ ଉଦେସ୍‌ତ ୱିଜ଼ାର୍‌ତି ମଙ୍ଗଲ୍‌ କିନାଙ୍ଗା ।

< કરિંથીઓને પહેલોપત્ર 10 >