< ଏବ୍ରି 2 >
1 ନେଃ ଡିରକମ୍ ସତ୍ବାନ୍ ବିନେ ନେଡିଂ ଣ୍ଡୁ ଆକେନ୍ସା ନେଃ ଅଁନେଲେଃକ୍ନେ ସତ୍ ସାମୁଆଁନ୍ନିଆ ଡାଟ୍ ଡିଂଚେ ଲେଃନେ ଦର୍କାର୍ ।
૧તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તેનાથી આપણે કદી દૂર જઈએ નહિ, તે માટે તેના પર આપણે વધારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ.
2 ଡାଗ୍ଲା ଅଃସେ କିତଂ ଦୁତ୍ଇଂନେବାନ୍ ମୁଡ଼ି ସାମୁଆଁ ଆମ୍ୟାଆର୍କେ ଆତେନ୍ ସତ୍ ଡାଗ୍ଚେ ପର୍ମାନ୍ ଡିଂଲେଃକେ ଜାଣ୍ଡେଇଂ ଆତେନ୍କେ ଆମାନେଚେ ପାଲନ୍ ଆଡିଂଆର୍କେ ମେଁଇଂ ବାନେ ଡଣ୍ଡ୍ ବାଲେଃଆର୍କେ ।
૨કેમ કે જો સ્વર્ગદૂતો દ્વારા કહેલું વચન સત્ય ઠર્યું અને દરેક પાપ તથા આજ્ઞાભંગ કરનારાઓને યોગ્ય બદલો મળ્યો,
3 ଡେତ୍ଲା ଆକେନ୍ ମ୍ନାପରିତ୍ରାନ୍କେ ଅବଏଲା ଡିଂଲା ନେଃ ଡିରକମ୍ ଉଦାର୍ ନେଃବାଏ? ଆକେନ୍ ପରିତ୍ରାନ୍ ନିଜେ ମାପ୍ରୁ ନିଜେ ପର୍ତୁମ୍ ବାସଙ୍ଗ୍କେ ବାରି ମେଁନେବାନ୍ ଅଁଲେଃକ୍ନେ ରେମୁଆଁଇଂ ମେଁନେ ମ୍ନାସତ୍ ନେଁଇଂନେ ଡାଗ୍ରା ପର୍ମାନ୍ ଡିଂବକେ ।
૩તો આપણે આ મહાન ઉદ્ધાર વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે ઉદ્ધારની વાત પહેલાં ઈશ્વરે પોતે કહી, પછી સાંભળનારાઓએ તેની ખાતરી અમને કરી આપી.
4 ଆରି ଣ୍ଡିଗ୍ ଇସ୍ପର୍ ବିନ୍ବିନ୍ ଚିନ୍ ଆରି ଇରିଆତୁକ୍ କାମ୍ ଆରି ବିନ୍ବିନ୍ ବପୁନେ ଗଟ୍ନା ବାନ୍ ଆତେନ୍ ସାପା ସାମୁଆଁ ସତ୍ ଡାଗ୍ଚେ ଆଦେସ୍ ବିବକେ ବାରି ନିଜର୍ ଇକ୍ଚା ଅନୁସାରେ ପବିତ୍ର ଆତ୍ମାନେ ଦାନ୍ ବାନ୍ ସାକି ବିଃବକେ ।
૪ઈશ્વર પણ ચમત્કારિક ચિહ્નોથી, આશ્ચર્યકર્મોથી, વિવિધ પરાક્રમી કામોથી તથા પવિત્ર આત્માએ પોતાની ઇચ્છા પ્રમાણે આપેલાં દાનથી તેઓની સાથે સાક્ષી આપતા રહ્યાં છે.
5 ଇସ୍ପର୍ ମୁଡ଼ି ତ୍ମି ଦର୍ତନି ଆରେଏ ଆରି ମୁଡ଼ି ଦର୍ତନିନେ ସାମୁଆଁ ନେଃ ବାସଙ୍ଗ୍ନେଡିଂକେ ସାସନ୍ ଡିଙ୍ଗ୍ ନ୍ସା ମେଁ କିତଂଇନିନେ ଦୁତ୍ଇଂକେ ଅଦିକାର୍ ଆବିକେ ଣ୍ତୁ ।
૫કેમ કે જે આગામી યુગ સંબંધી અમે તમને કહીએ છીએ તેનું નિયંત્રણ તેમણે સ્વર્ગદૂતોને આધીન કર્યું નથી.
6 ଡାଗ୍ଲା ଦରମ୍ ସାସ୍ତର୍ନ୍ନିଆ ଗ୍ନୁଆର୍ ଲେଃକେ: “ଏ ଇସ୍ପର୍, ରେମୁଆଁ ଜାଣ୍ଡେ ଜେ ନାଁ ମେଁ ନ୍ସା ଚିନ୍ତା ଡିଙ୍ଗ୍ନାଡିଙ୍ଗ୍କେ ବାରି ରେମୁଆଁ ଅଃକେନ୍ ଡାଆଁ ଡିଂଲା ଡିଗ୍ ନା ମେଁନେ ଜତନ୍ ଡିଙ୍ଗ୍ନାଡିଙ୍ଗ୍କେ?
૬પણ ગીતકર્તા દાઉદ જણાવે છે કે, ‘માણસ વળી કોણ છે, કે તમે તેનું સ્મરણ કરો છો? અથવા મનુષ્યપુત્ર કોણ છે કે તમે તેની મુલાકાત લો છો?
7 ନାଁ ଆମେକେ କିତଂଇନିନେ ଦୁତ୍ଇଂନେବାନ୍ ଇତୁଡ଼ା ମାତର୍ ଡାଆଁ ଆଡିଂଚେ ପେବକେ ପେ ଆମେକେ ମ୍ନା ବାରି ସନ୍ମାନ୍ ରକମ୍ ସାଜନ୍ନିଆ ଆସଃ ନାବକେ ।
૭તેમણે તેને થોડા સમય માટે સ્વર્ગદૂતો કરતાં ઊતરતો કર્યો છે; અને તેના મસ્તક પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. તમારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.
8 ସର୍ତେ ବିସଏ ଆଡ଼ାତ୍ରା ଅଦିକାର୍ ଡିଂନେସା ବିନାବକେ ।” ଆକେନ୍ନେ ଅର୍ତ ମେଃଡିଗ୍ ସାମୁଆଁ ମାଆନ୍ତାର୍ଚେ ସର୍ତେ ସାମୁଆଁ ଆଡ଼ାତ୍ରା ଅଦିକାର୍ ବିନାବକେ । ଆକ୍ବାନ୍ ନିମାଣ୍ଡା ବାବ୍ରେ ତ୍ନାକେ ଜେ ସର୍ତେ ସାମୁଆଁ ମେଁନେ ଇଃସାଙ୍ଗ୍ କାମ୍ ମଜେଲେଃକ୍ନେ । ସତେଆ ନେ ନେମ୍ୟାକେ ରେମୁଆଁ ଏକେ ସର୍ତେ ସାମୁଆଁ ଆଡ଼ାତ୍ରା ଅଦିକାର୍ ଡିଂଆଡିଙ୍ଗ୍କେ ।
૮તમે સમગ્ર સૃષ્ટિ તેના હાથમાં સોંપી છે; આમ બધું તેને સ્વાધીન કરવાથી તેને સુપ્રત કર્યું ના હોય એવું કંઈ બાકાત રાખ્યું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજી સુધી આપણી નજરે પડતું નથી.
9 ମାତର୍ ନେଁ କେନେଡିଂକେ ଡିଡିରକମ୍ ଜିସୁ କିତଂଇନିନେ ଦୁତ୍ଇଂନେବାନ୍ ଇତୁଡ଼ା ଡାଆଁ ଆଃଡିଙ୍ଗ୍ବଆର୍ଗେ, ଡିରକମ୍ କି ଇସ୍ପର୍ନେ ଦୟାବାନ୍ ମେଁ ସାପାରେନେ ନ୍ସା ଗୁଏଃଏ । ମେଁନେ ଆତେନ୍ ଗୁଏଃନେ ନ୍ସା ନେଁ ଆମେକେ ଏଃକେ ମ୍ନା ଆରି ଆଲାଦ୍ ରକମ୍ ସାଜନ୍ନିଆ ଲେଃକ୍ନେ କିକେନେଡିଂକେ ।
૯પણ ઈશ્વરની કૃપાથી સઘળાં માણસને માટે મૃત્યુ પામવાને અર્થે જેમને સ્વર્ગદૂતો કરતાં થોડીવાર સુધી ઊતરતા કરવામાં આવ્યા છે, અને મરણ સહેવાને લીધે જેમનાં પર મહિમા તથા ગૌરવનો મુગટ મૂકવામાં આવ્યો, તે ઈસુને જોઈએ છીએ.
10 କ୍ଲିଗ୍ ଦର୍ତନି ସାପାରେନେ ଆରେଣ୍ଡ୍ରେ ଆରି ଆମ୍ବ୍ରଣ୍ଡ୍ରେ ଇସ୍ପର୍ ମେଁନେ ଏଜାମାୟାନେ ଉଂଇଙ୍କେ ଜିସୁନେ ମ୍ନାନିଆ ଆମିସୁନେ ନ୍ସା ଗୁଏନେ ବାନ୍ ଜିସୁକେ ନିମାଣ୍ଡା ଆଡିଂଚେ ଟିକ୍ କାମ୍ ଡିଂବକେ । ଡାଗ୍ଲା ଜିସୁ ଆଃ ଉଦାର୍ ଗାଲିନ୍ନିଆ ଆମେଇଂକେ ୱା ଡୁଂୱେଏ ।
૧૦કેમ કે જેમને માટે બધું છે, તથા જેમનાંથી સઘળાં ઉત્પન્ન થયાં છે, તેમને એ યોગ્ય હતું કે, તે ઘણાં દીકરાઓને મહિમામાં લાવતાં તેઓના ઉદ્ધારના અધિકારીને દુઃખ ભોગવવાથી પરિપૂર્ણ કરે.
11 ମେଁ ରେମୁଆଁଇଂକେ ପାପ୍ବାନ୍ ପବିତ୍ର ଆଃଡିଂଏ । ବାରି ତେନ୍ସା ଜିସୁ ଆରି ଆଜାକେ ପବିତ୍ର ଆଃଡିଂଏ, ମେଁଇଂ ସାପାରେ ଇସ୍ପର୍ନେ ଗଡ଼େଇଂ । ମେଁନେ ଣ୍ଡୁଲା ମେଁ ବାନ୍ ପବିତ୍ର ଡିଂକ୍ନେ ରେମୁଆଁଇଂନେ ଆବା ମୁଇଙ୍ଗ୍ । ତେନ୍ସା ଜିସୁ ଆମେଇଂକେ ବୟାଁ ଡାଗ୍ଚେ ବାସଙ୍ଗ୍ନେସା ଗେୱା ଆଡିଂଆର୍ଣ୍ଡୁ ।
૧૧કેમ કે જે પવિત્ર કરે છે અને જે પવિત્ર કરાય છે, તે સઘળાં એકથી જ છે, એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી.
12 ମେଁ ଇସ୍ପର୍କେ ବାସଙ୍ଗ୍ବକେ: “ନେଙ୍ଗ୍ ନାନେ ସର୍ତେ କାମ୍ ନିଂନେ ବିସ୍ବାସି ବୟାଁ ବାରି ତନାଇଂନେ ଡାଗ୍ରା ମ୍ବାସଙ୍ଗ୍ଏ । ନେଙ୍ଗ୍ ମେଁଇଂନେ କୁକପାର୍ନ୍ନିଆ ନାନେ ଅସ୍ମାର୍ ନ୍ସାର୍ଏ ।”
૧૨તે કહે છે કે, “હું તમારું નામ ભાઈઓને પ્રગટ કરીશ, વિશ્વાસી સમુદાયમાં ગીત ગાતાં હું તમારી સ્તુતિ કરીશ.
13 ମେଁ ଆକେନ୍ ଣ୍ଡିଗ୍ ବାସଙ୍ଗ୍ବକେ, “ନିଂ ଇସ୍ପର୍ନେ ଡାଗ୍ରା ବିସ୍ବାସ୍ ଣ୍ଡିଂଏ ଆରି ଇସ୍ପର୍ ଆନିଂକେ ମୁଡ଼ି ଗଡ଼େଇଂକେ ବିବକେ ମେଇଂ ନିଂ ଏତେ ଲେଃଆର୍କେ ।”
૧૩હું તેમના પર ભરોસો રાખીશ; વળી, જુઓ, હું તથા જે બાળકો ઈશ્વરે મને આપ્યાં છે તેઓ ભરોસો કરીશું.”
14 ମେଁ ଆଜାକେ ଉଂ ଡାଗ୍ଚେ ବାସଙ୍ଗ୍ବକେ ମେଁଇଂ ମିଆଁଚିଲି ଗାଗ୍ଡ଼େମିସୁକ୍ନେ ରେମୁଆଁ ଡିଂଲେଃକ୍ନେସା ଜିସୁ ଣ୍ଡିଗ୍ ନିଜେ ମେଁଇଂନେ ସୁଗୁଆ ରେମୁଆଁ ରୁପ୍ ଆରି ଗୁନ୍ ସାକେ । ମେଁ ଆକେନ୍ ଡିଂନେ ଉଦେସ୍ ଡିଂଡିଂକେ ମେଁ ଡିରକମ୍ ନିଜର୍ନେ ଗୁଏନେ ବାନ୍ ସଏତାନ୍କେ ବାଗୁଏଃଏ ଡାଗ୍ଲା ଗୁଏନେ ଆଡ଼ାତ୍ରା ସଏତାନ୍ନେ ଅଦିକାର୍ ଲେଃଗେ ।
૧૪જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે.
15 ଆକେନ୍ବାନ୍ କାଲାଆଃ ଗୁଏନେ ବୁଟରକମ୍ ଗତିରେ କଏଦ୍ ଡୁଆନ୍ନିଆ ଲେଃକ୍ନେ ରେମୁଆଁଇଂକେ ମେଁ ଉଦାର୍ ବିବକେ ।
૧૫અને મરણની બીકથી જે પોતાના આખા જીવનભર ગુલામ જેવા હતા તેઓને પણ મુક્ત કરે.
16 ଆକ୍ବାନ୍ ସତ୍ ତ୍ନାଏ ଜେ ମେଁ କିତଂ ଦୁତ୍ଇଂକେ ସାଆଜ୍ୟ ଆଡିଂଆର୍ ଣ୍ଡୁ ମାତର୍ “ମେଁ ଅବ୍ରାହାମ୍ନେ ବଂସଣ୍ଡ୍ରେଇଂକେ ସାଆଜ୍ୟ ଡିଂଏ ।”
૧૬કેમ કે નિશ્ચે તે સ્વર્ગદૂતોની સહાય નથી કરતા, પણ ઇબ્રાહિમનાં સંતાનની સહાય કરે છે.
17 ଆକେନ୍ନେ ଅର୍ତ ଡିଂଡିଂକେ ସାପା ବିସଏରେ ମେଁନେ ବୟାଁଇଂନେ ସୁଗୁଆ ଡିଂନେ ମେଁନେ ଦର୍କାର୍ ଲେଃଗେ ତେନ୍ସା ମେଁ ମେଁଇଂନେ ବିସ୍ବାସ୍ ଡିଂଣ୍ଡ୍ରେ ଆରି ଦୟାଡିଂଣ୍ଡ୍ରେ ମ୍ନାପୁଜାରି ଡିଂଚେ ଇସ୍ପର୍ନେ ପୁଜା ଡିଂୟାଆର୍ଏ ଆରି ରେମୁଆଁଇଂ ପାପ୍ କେମା ବାଆର୍ଏ ।
૧૭એ માટે તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, કે લોકોનાં પાપો માટે પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતો સંબંધી તેઓ દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.
18 ଡାଗ୍ଲା ମେଁ ନିଜେ ପରିକ୍ୟା ଡିଙ୍ଗ୍ଚେ ଦୁକ୍କସ୍ଟ ଡିଂଲାକ୍ନେସା ପରିକ୍ୟା ଆତିଲେଃକ୍ନେ ରେମୁଆଁଇଂକେ ସାଇଜ ଡିଂୟାଆର୍ଏ ।
૧૮કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે એટલા માટે દુઃખ સહન કર્યું કે જેઓનું પરીક્ષણ થાય છે, તેઓને સહાય કરવાને તે સર્વશક્તિમાન છે.