< ୧ କରିନ୍‌ତିୟ 8 >

1 ମୁର୍ତିପୁଜା ପର୍‌ସାଦ୍‌ ବିସୟ୍‌ରେ ନେଙ୍ଗ୍‌ନେ ଉତର୍ ଆକେନ୍‌, ନେ ସାପାରେନେ ବୁଦି ଲେଃକେ ଡାଗ୍‌ଚେ ମ୍ୟାନେଲେକେ । ବୁଦି ରେମୁଆଁକେ ଆଂକାର୍‌ ଡିଙ୍ଗ୍‌ଏ ମାତର୍‌‌ ଆଲାଦ୍ ରେମୁଆଁକେ ଡାଟ୍‌ ଆଃଡିଙ୍ଗ୍ଏ ।
હવે મૂર્તિઓને ધરાવેલી પ્રસાદી વિષે આપણે જાણીએ છીએ અને આપણ સર્વને એ બાબતનું જ્ઞાન છે. જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે પણ પ્રેમ તેની ઉન્નતિ કરે છે.
2 ଜଦି ଜାଣ୍ଡେ ବାସଙ୍ଗ୍ଏ ଜେ ମେଁ ମେଃମେଃନେ ମ୍ୟାଲେଃନେ ଦର୍‌କାର୍‌, ଆତେନ୍‌ ମେଁ ଆମ୍ୟାଃକେ ଣ୍ତୁ ।
પણ જો કોઈ એવું ધારે કે હું પોતે કંઈ જાણું છું, તોપણ જેમ જાણવું જોઈએ તેવું કશું હજી જાણતો નથી.
3 ଜାଣ୍ଡେ କି ଇସ୍‌ପର୍‌କେ ଆଲାଦ୍ ଡିଙ୍ଗ୍‌ଏ ମେଁ ଆଃ ମୁଇଂ ମେଁନେ ସ୍ନାମୁଁଆଃ ରେମୁଆଁ ଡିଂଏ ।
પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તે તેમને ઓળખે છે.
4 ମୁର୍ତିପୁଜାନେ ପ୍ରସାଦ୍‌ ଚଙ୍ଗ୍‌ନେ ବିସୟ୍‌ରେ ନେ ମ୍ୟାନେଲେଃକେ ଜେ ଏନ୍‌ ମଞ୍ଚ୍‌ପୁର୍‌ନ୍ନିଆ ମୁର୍ତିନେ ମେଃଡିଗ୍‌ ସତେଆ ସାନ୍ତି ଣ୍ତୁ । ନେନେ ଇସ୍‌ପର୍ ଆଃ ମୁଇଂ ଇସ୍‌ପର୍ ।
મૂર્તિઓનાં પ્રસાદી ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ દુનિયામાં કંઈ જ નથી અને એક ઈશ્વર સિવાય બીજાકોઈ ઈશ્વર નથી.
5 ଡାଗ୍ଲା କିତଂଇନି ଡିଙ୍ଗ୍‌ଲେଃ ବା ମଞ୍ଚ୍‌ପୁର୍‌ନ୍ନିଆ ଡିଙ୍ଗ୍‌ଲେଃ ଜାଣ୍ତେଇଂକେ ଦେବ୍‌ତା ଡାଗ୍‌ଚେ ବାସଙ୍ଗ୍ଏ, ଆଣ୍ତିଡିଗ୍‌ ମେଇଂ ଲେଃଆର୍‌ଏ, ଦେକ୍‌ରକମ୍ ଡିଗ୍ ଗୁଲୁଏ ଦେବ୍‌ତା ବାରି ଗୁଲୁଏ ମାପ୍ରୁ ଲେଃଆର୍‌କେ ।
કેમ કે સ્વર્ગમાં કે પૃથ્વી પર જોકે કહેવાતા દેવો છે, એવા ઘણાં દેવો તથા કહેવાતા પ્રભુઓ છે તેમ;
6 ମାତର୍‌ ନେନେ ମୁଇଂ ଆଃ ଇସ୍‌ପର୍ ଆଣ୍ଡିନେ ଆବାନେବାନ୍‌ ସାପା ବିସୟ୍ ଡିଙ୍ଗ୍‌ଲେକେ ବାରି ନେ ମେଃନ୍‌ସା ଡିଙ୍ଗ୍‌ନେଲେଃକେ ବାରି ମୁଇଂ ଆଃ ମାପ୍ରୁ ଡାଗ୍‌ଲା ଜିସୁ କିସ୍‌ଟ ମେଁନେ ବାନ୍ ସାପା ବିସୟ୍ ଡିଙ୍ଗ୍ ଲେଃକେ ବାରି ମେଁନେ ବାନ୍ ନେ ଡିଙ୍ଗ୍‌ନେଲେଃକେ ।
તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાંથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ.
7 ଏଲେଡିଗ୍ ସାପାରେନେ ଏନ୍‌ ସତ୍ ଆମ୍ୟାଃଆର୍‌ ଣ୍ଡୁ; ମାତର୍‌‌ ଉଡ଼ି ରେମୁଆଁ ଏଃଜାକ ଦେବ୍‌ତା ଲେଃକେ ଡାଗ୍‌ଚେ ବାବେଚେ ମୁର୍ତିପୁଜା ଡିଙ୍ଗ୍‌କ୍ନେ ପ୍ରସାଦ୍‌ ଚଙ୍ଗ୍‌ଆର୍‌କେ ବାରି ମେଁଇଂନେ ବୁଦି ଆଲେଃଲା ଅପବିତ୍ର ଡିଙ୍ଗ୍‌ଏ ।
પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી તેની પ્રસાદી તરીકે તે ખાય છે; અને તેઓનું અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે.
8 ଚଙ୍ଗ୍‍ନେ ଜିନିସ୍‌ ବାନ୍ ଇସ୍‌ପର୍‌ନେ ଏତେ ନେନେ ସମ୍ପର୍କନ୍ନିଆ ମେଃଡିଗ୍‌ ଆବଦ୍‌ଲେ ଣ୍ତୁ । ମେଃଡିଗ୍‌ ଚଙ୍ଗ୍‌ନେ ଜିନିସ୍‌ ଆଃମାନେଃନେ ବାନ୍ ନେନେ ମେଃଡିଗ୍‌ କେତି ଆଡିଙ୍ଗ୍ ଣ୍ତୁ ଣ୍ତୁଲା ମେଃଡିଗ୍‌ କାଦି ଜିନିସ୍‌ ଗ୍ର‍ଅନ୍‌ ଡିଙ୍ଗ୍‌ନେ ବାନ୍ ନେନେ ମେଃଡିଗ୍‌ ଲାବ୍‌ ଆଡିଙ୍ଗ୍ ଣ୍ତୁ ।
પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતાં નથી જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતાં નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતાં નથી.
9 ମାତର୍‌‌ ତରକ୍ ପେଇଂନେ ଏନ୍‌ ମୁକ୍‌ତି ଡିରକମ୍ ଅସକ୍‌ତିଆ ବିସ୍‌ବାସିଇଂନେ ଗଟ୍‌ନା ରକମ୍‌ ଆଡିଙ୍ଗ୍‌ଲେ ।
પણ સાવધાન રહો, રખેને આ તમારી સ્વતંત્રતા નિર્બળોને કોઈ રીતે ઠોકર ખવડાવે.
10 ମନେ ଡିଙ୍ଗ୍‌ପା ମୁଇଂଜା ଅସକ୍‌ତିଆ ବିସ୍‌ବାସି ନାନେ ରକମ୍‌ ମୁଇଙ୍ଗ୍ ବୁଦି ଲେଃକ୍ନେ ରେମୁଆଁକେ ମନ୍ଦିର୍‌ ବିତ୍ରେ ପ୍ରସାଦ୍‌ ଚଙ୍ଗ୍‌ନେ କେଚେ ମେଁ ମେଃମେଃନେ ପର୍‌ସାଦ୍‌ ଚଙ୍ଗ୍ ନ୍‌ସା ଇକ୍‌ଚା ଆଡିଙ୍ଗ୍ ଣ୍ତୁ?
૧૦કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ અંતઃકરણવાળો માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહિ કરશે?
11 ତେଲା ଆଣ୍ଡିନେ ଅସକ୍‌ତିଆ ବିସ୍‌ବାସି ବୟାଁ ନ୍‌ସା କିସ୍‌ଟ ଗୁଏ ଲେଃକେ ପେନେ ଏନ୍‌ “ବୁଦି” ମେଃନେ ନସ୍ଟ ଡିଙ୍ଗ୍‌ନେ କାରନ୍‌ ଆଡିଙ୍ଗ୍ ଣ୍ତୁ କି?
૧૧એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય;
12 ଦେକ୍‌ରକମ୍ ବାବ୍‌ରେ ପେନେ ସାଙ୍ଗ ବିସ୍‌ବାସିଇଂନେ ବିରଦ୍‌ରେ ପାପ୍ ଡିଂଚେ ପେ କିସ୍‌ଟନେ ବିରଦ୍‌ରେ ପାପ୍ ପେଡିଙ୍ଗ୍‌ଏ ବାରି ଆତେନ୍‌ ବୟାଁଇଂନେ ଅସକ୍‌ତିଆ ବୁଦିକେ କସ୍ଟ ବିଏ ।
૧૨અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો.
13 ଏଲେଡିଗ୍‌ ମେଃଡିଗ୍‌ ଚଙ୍ଗ୍‍ନେ ଜଦି ନେଙ୍ଗ୍ ବୟାଁନେ କସ୍ଟ ରକମ୍‌ ଡିଙ୍ଗ୍‌ଚେ ଆମେକେ ପାପ୍ ଗାଲିପାକା ୱାଡୁଙ୍ଗ୍‌ୱେଏ ଆତେନ୍‌ ଚିଲି ନେଙ୍ଗ୍ ଅଃନାଡିଗ୍ ନେଚଙ୍ଗ୍ ଣ୍ଡୁ । (aiōn g165)
૧૩તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે. (aiōn g165)

< ୧ କରିନ୍‌ତିୟ 8 >