< Psaumes 136 >

1 Alléluiah! Rendez gloire au Seigneur; car il est bon, et sa miséricorde est éternelle.
યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
2 Rendez gloire au Dieu des dieux; car sa miséricorde est éternelle.
સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
3 Rendez gloire au Seigneur des seigneurs; car sa miséricorde est éternelle.
પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
4 A lui seul, qui a fait de grandes merveilles; car sa miséricorde est éternelle.
જે એકલા જ મહાન ચમત્કારો કરનાર છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
5 A lui, qui a créé le ciel avec intelligence; car sa miséricorde est éternelle.
જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યાં છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
6 A lui, qui a affermi la terre au-dessus des eaux; car sa miséricorde est éternelle.
જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
7 A lui seul, qui a créé ces grands luminaires; car sa miséricorde est éternelle.
મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
8 Le soleil, pour présider aux jours; car sa miséricorde est éternelle.
દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
9 La lune et les astres, pour présider à la nuit; car miséricorde est éternelle.
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
10 A lui, qui a frappé l'Égypte et ses premiers-nés; car sa miséricorde est éternelle.
૧૦મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
11 A lui, qui a fait partir Israël du milieu des Égyptiens; car sa miséricorde est éternelle.
૧૧વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવનારની સ્તુતિ કરો; કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
12 Par sa main puissante et son bras élevé; car sa miséricorde est éternelle.
૧૨પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડાવી લાવ્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
13 A lui, qui a séparé la mer Rouge; car sa miséricorde est éternelle.
૧૩તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
14 Et qui a fait passer Israël au milieu de son lit; car sa miséricorde est éternelle.
૧૪તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
15 Et qui a frappé le Pharaon et toute sa puissance dans la mer Rouge; car sa miséricorde est éternelle.
૧૫ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ડુબાવી દેનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
16 A lui qui a conduit son peuple à travers le désert; car sa miséricorde est éternelle. A lui qui a tiré de l'eau d'un dur rocher; car sa miséricorde est éternelle.
૧૬જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
17 A lui, qui a frappé de grands rois; car sa miséricorde est éternelle.
૧૭જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
18 Et qui a fait périr des rois puissants; car sa miséricorde est éternelle.
૧૮નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
19 Séhon, roi des Amorrhéens; car sa miséricorde est éternelle.
૧૯અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
20 Et Og, roi de Basan; car sa miséricorde est éternelle.
૨૦બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
21 Et qui a donné leurs terres en héritage; car sa miséricorde est éternelle.
૨૧જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
22 En héritage à Israël, son serviteur; car sa miséricorde est éternelle.
૨૨જેમણે તે દેશ પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
23 Parce que, en notre humiliation, le Seigneur s'est souvenu de nous; car sa miséricorde est éternelle.
૨૩જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
24 Et qu'il nous a rachetés des mains de nos ennemis; car sa miséricorde est éternelle.
૨૪અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
25 Et qu'il donne la pâture à toute chair; car sa miséricorde est éternelle.
૨૫જે બધાં પ્રાણીઓને અન્ન આપે છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
26 Rendez gloire au Dieu du ciel; car sa miséricorde est éternelle.
૨૬આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

< Psaumes 136 >