< મીખાહ 2 >

1 જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે, જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે તેઓને ધિક્કાર છે. પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે.
ဒုစရိုက် ကို ပြုခြင်းငှါ အိပ်ရာ ပေါ် မှာ မကောင်း သော အကြံကိုကြံ ၍ ၊ မိုဃ်းလင်း သောအခါ အခွင့်ရသည် အတိုင်း ပြု တတ်သောသူတို့ သည် အ မင်္ဂလာရှိကြ၏။
2 તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને ઘેરી વળે છે; તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને લઈ લે છે. તેઓ માણસને અને તેના ઘરને, માણસને તથા તેના વારસા પર જુલમ કરે છે.
သူတပါး၏အိမ် နှင့် လယ်ယာ တို့ကို တပ်မက် ၍ အနိုင်အထက် သိမ်းယူလျက် ၊ လူ နှင့် သူ ၏အိမ် ကို၎င်း၊ လူကြီး နှင့် သူ ၏အမွေ ဥစ္စာကို၎င်း လုယက် ၍ ညှဉ်းဆဲ တတ်ကြ၏။
3 તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું, એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ, અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ, કેમ કે તે ભયાનક સમય હશે.
သို့ဖြစ်၍ ထာဝရဘုရား မိန့် တော်မူသည်ကား၊ သင် တို့လည်ပင်း မ လွတ် ၊ ခေါင်း မ ကြွနိုင်သော ဘေးဒဏ် ကို ထိုသို့ သော အိမ်ထောင် တဘက် ၌ ငါ ကြံစည် ၏။ ဆိုး သောကာလ ဖြစ်လိမ့်မည်။
4 તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે, અને તમારે માટે વિલાપનાં ગીતો ગાઈને રુદન કરશે. તેઓ ગાશે કે, ‘આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ; યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે, મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે? અને તે યહોવાહ અમારા ખેતરો અમને દગો આપનારાઓ વચ્ચે વહેંચી આપે છે!”
ထို ကာလ တွင် သင် တို့တဘက် ၌ ပုံ စကားကို သုံး ၍ ၊ အလွန်ပြင်းစွာမြည်တမ်း ရသောစကားဟူမူကား၊ ငါတို့သည် ရှင်းရှင်းပျက်စီး ကြပြီ။ ငါ့ အမျိုးသား ခံစားရသော အဘို့ ကိုလဲ ၍ ငါ့ လက်မှ ရုပ် တော်မူပြီတကား။ ငါ တို့ လယ်ကွက် များကို ရုပ်သိမ်း၍၊ သူတပါး တို့အား ဝေဖန် တော်မူပြီ။
5 એ માટે, જ્યારે યહોવાહ લોકોની જમીન માટે ચિઠ્ઠીઓ નાખશે, ત્યારે તમને તે નહિ મળે.
ထိုကြောင့် ၊ ထာဝရဘုရား ၏ပရိသတ် တော်တွင် ၊ သင် တို့ခံစားရသောအဘို့ ကို ကြိုး တန်းနှင့် တိုင်းထွာ သောသူ မ ရှိ ရ။
6 તેઓ કહે છે, પ્રબોધ કરશો નહિ. તેઓએ આ બાબતોનો પ્રબોધ કરવો નહિ; આપણી ઉપર આ લાંછન દૂર થવાનું નથી.”
ပရောဖက်ပြုသောသူတို့ ၊ ပရောဖက် မ ပြုကြ နှင့်။ သူတို့သည် ရှက်ကြောက် မည်အကြောင်း ပရောဖက် မ ပြုရကြ။
7 હે યાકૂબના વંશજો શું આવું કહેવાશે કે, યહોવાહનો આત્મા સંકોચાયો છે? આ શું તેમના કાર્યો છે? જેઓ નીતિમત્તાથી ચાલે છે, સદાચારીને માટે મારા શબ્દો હિતકારક નથી?
ထာဝရဘုရား ၏ ဝိညာဉ် တော်သည် ဆီးတား ခြင်းကို ခံရသလော။ ဤ အမှုတို့ကို ပြု တော်မူ သလောဟု ဣသရေလ အမျိုးသား မေး လျှင်၊ ဖြောင့်မတ် စွာကျင့် သောသူသည် ငါ့ စကား အားဖြင့် အကျိုး ကို ရသည်မ ဟုတ် လော။
8 પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ ઊઠ્યા છે. જેઓ એવું વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી પાછા ફરતા લોકોની જેમ સુરક્ષિત છે, તેવા નિર્ભયપણે ચાલતાં લોકોના વસ્ત્રમાંથી તમે ઝભ્ભા ઉતારી નાખો છો.
ရှေးကာလ၌ပင် ငါ ၏လူ တို့သည် ရန်ဘက် ပြု၍ ထ ကြ၏။ စစ်တိုက် ရာမှ ပြန် ၍ ဘေးကိုမကြောက် ဘဲ၊ ရှောက်သွား သော သူတို့၏ ပြင်အဝတ်နှင့် အတွင်းအဝတ် ကို လုယူ တတ်ကြ၏။
9 મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં આરામદાયક ઘરોમાંથી કાઢી મૂકો છો; અને તેઓનાં બાળકો પાસેથી મારો આશીર્વાદ તમે સદાને માટે લઈ લો છો.
ငါ့ လူ တို့၏မယား များကို သူ တို့သာယာ သော နေရာ ထဲက နှင်ထုတ် ၍၊ သူ တို့သား များမှ ငါ ၏ဘုန်း ကို အစဉ် နှုတ်ယူ ကြပြီ။
10 ૧૦ ઊઠો, ચાલ્યા જાઓ, કેમ કે જ્યાં તમે રહો છો એ તમારું સ્થાન નથી, કેમ કે તેની અશુદ્ધિ; હા ભયંકર વિનાશકારક મલિનતા એ તેનું કારણ છે.
၁၀ထ ၍ သွား ကြလော့။ ဤ ပြည်သည် သင်တို့ငြိမ်ဝပ် ရာအရပ်မ ဟုတ်။ ဤအရပ်သည် ညစ်ညူး သောကြောင့် ကြီးစွာသော ပျက်စီးခြင်းနှင့် ပျက်စီး ရလိမ့်မည်။
11 ૧૧ જો કોઈ અપ્રામાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે, “હું કહું છું કે, તમને દ્રાક્ષારસ અને મધ મળશે,” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.
၁၁ကိုယ် အလိုသို့ လိုက် ၍ မုသား စကားကို သုံး သော သူက၊ ငါသည် ပရောဖက်ပြု၍ စပျစ်ရည် တရား နှင့် သေရည် သေရက်တရားကို ဟောပြော မည်ဟုဆိုလျှင် ၊ ထိုသူသည် ဤ လူ တို့၏ပရောဖက် ဖြစ် ရလိမ့်မည်။
12 ૧૨ હે યાકૂબ હું નિશ્ચે તારા સર્વ લોકોને ભેગા કરીશ. હું ઇઝરાયલના બચેલાઓને ભેગા કરીશ. હું તેમને વાડાનાં ઘેટાંની જેમ ભેગા કરીશ તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ તેઓ લોકોના ટોળાને લીધે મોટો ઘોંઘાટ કરશે.
၁၂အိုယာကုပ် ၊ ငါသည် သင် ၏အမျိုးသား အပေါင်း တို့ကို ၎င်း၊ ကျန် ကြွင်းသော ဣသရေလ အမျိုးသားအပေါင်း တို့ကို၎င်း ဆက်ဆက်စုဝေး စေမည်။ သိုးခြံ ၌ သိုး များကဲ့သို့ ၎င်း ၊ ကျက်စား ရာအရပ်ထဲ မှာ သိုးစု ကဲ့သို့ ၎င်း သူ တို့ကို ငါစု ၍ ထား မည်။ လူများသောကြောင့်အသံ ကြီး လိမ့်မည်။
13 ૧૩ છીંડું પાડનાર તેઓની આગળથી નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર આવ્યા છે; રાજા તેઓની પહેલાં પસાર થઈ ગયો છે, યહોવાહ તેમના આગેવાન છે.
၁၃အနိုင် အထက်ဖွင့်သောသူသည် သူ တို့ရှေ့ မှာ သွား ၏။ သူတို့သည်လည်း အနိုင် အထက်ဖွင့်၍ တံခါးဝ ဖြင့် ရှောက်သွား ကြ၏။ သူ တို့ ရှင် ဘုရင်သည် သူ တို့ရှေ့ မှာ သွား ၍ ထာဝရဘုရား သည် လမ်းပြ တော်မူ၏။

< મીખાહ 2 >